________________
કવિવર સમયસુંદર / ૨૦૧
આમ, લગભગ સવા ખસેા ગાથામાં આ નાનકડા કથાનકને કવિ. સમયસુ ંદરે સુભગ રીતે આલેખ્યું છે. આવી લઘુરચનામાં કવિત્વવિલાસને બહુ અવકાશ હાય નહિ એ સ્વાભાવિક છે. વળી, તેમ કરવા જતાં તત્કાલીન શ્રોતાઓને પ્રિય એવે! સાદ્યંત કથા સાંભળવાના રસ કવિત્વવિલાસમાં અટવાઈ ન જાય, આવી નાની રચનામાં ખાસ, તેની તકેદારી પણ રાખવી પડતી. આમ છતાં સમયસુ ંદરે જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં ઉપમાદિ અલકારા પ્રત્યેાયા છે અને રસિક આલે ખન કર્યુ” છે, નીચેની કેટલીક પંક્તિએ એની પ્રતીતિ કરાવશે :
હીયડ કોણિક હરખીયઉ, મેધ આગઈ જિમ મેાર; વસ ́ત આગમ જિમ વનસપતી, ચાહઇ ચંદ ચકાર.
*
*
તૂ. જંગમ તીરથ મિયઉં, સુરતરુ વૃક્ષ સમાણુ રે, મનવાંછિત ફલ્યા માહરા, પેપ્યં પુણ્ય પ્રમાણ રે.
*
માંડયઉ સમવસરણ મંડાણુ, ભગવંત ખેઠા જાણે ભાણુ.
વલ્કલચીરીને લઈ આવવા માટે પ્રસન્નચંદ્ર રાજાએ માકલેલી વૈશ્યાઓનું વર્ણન કરતાં કવિ લખે છે:
*
*
*
વેશ્યાની ટાલી ૨ મિલી વિલસતી રૂપ રૂડી રે,
હાં કંચન વરણ તનુ
રે વાર્ ચતુર ચઉઠિ કલા જાણુ, કામિની, રૂપ રૂડી રૂ,
હાં રે ખેલત અમૃત વાણી.
રંગીલી રે વ’ગીલી રે, હાં રે વાર જોવન લહરે જાઈ. ગજગતિ ચાલઈ ગારી મલપતી, વિશ્વમ લીલ વિલાસ, લેાચન અણિયાલા લેાભી લાગણુા, પુરુષ બંધણુ મૃગ પાસ. વલ્કલચીરી પાતનપુરમાં વેશ્યાને ત્યાં આવે છે ત્યારે એને