________________
કવિવર સમયસુંદર / ૧૮૭ સિદ્ધહસ્ત છે, તેમ તત્કાલીન પ્રચિલત લેક્તિઓ, રૂઢ પ્રયોગો, કહેવતો ઇત્યાદિને પણ રાસની પંક્તિઓમાં વણી લેવામાં કવિની કુશળતા જોઈ શકાય છે. કવિએ આ રાસમાં પ્રસંગે પ્રસંગે એવી સુંદર પંક્તિઓ પ્રયોજી છે. ઉદાહરણ તરીકે નીચેની પંક્તિખંડે જુઓઃ
બાલિ સેનઉ જે કાનનઈ ડઇ;
જલ બિન કિમ રહઈ માછલી
છેડચી ધાન ઘણું ઘુરઘુરઈ;
ખીલી કાજ મ ઢાઈ આવાસ
પાગલઉ મેરુ પર્વતિ પુઉગઈ;
સુતઉ સિંહ જગાડજે,
રયણાયર મિત્ર જેહ નઈ તેહણ દારિદ્ર જાય તતકાલ
સુખ સરસવ દુખ મેરુ સમાન;
કનક મુંડી નંગ વિહણી
રસવતી જેમ અલૂણી બે કંત વિના જ્યમ નારિ વિરંગી રાગ વિના ઢાલ ન રંગી છે.