________________
યશોવિજયજી | જ આ રચનાઓમાં સ્થળે સ્થળે. આપણને એમની ચી. કવિત્વશક્તિનાં દર્શન થાય છે. ઉ. ત. શ્રી ભદેવની સ્તુતિ કરતાં કવિ લખે છેઃ
આંખડી અંબુજ પાંખડી, અષ્ટમીશશિસમ ભાલ; વદન તે શારદ ચાંદલ, વાણી અતિહિ રસાળ. લા.
منم
من
من
مم
منم
ઇન, ચંદ્ર, રવિ, ગિરિ તણા, ગુણ લેઈ ઘડિયું અંગ,
ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉરંગ. લા શ્રી અજિતનાથની સ્તુતિ કરતાં એમણે એક પછી એક કડીમાં કેવાં નવાં નવાં કાવ્યોચિત દષ્ટાને આપ્યાં છેઃ
અજિત જિર્ણ દર્મ્યા પ્રીતડી, મુજ ન ગમે છે બીજાને સંગ કે; માલતી ફૂલે મહીયે, કિમ બેસે હે બાવળ ત૨ ભંગ કે. ગંગાજળમાં જે રમ્યા, કિમ છિલ્લર હે રતિ પામે મરાળ કે; સરોવર જળ જળધર વિના, નવિ ચાહે હે જગ ચાતકબાળ કે. કિકિલ કલકજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે; આછાં તરુઅર નવિ ગમે, ગિરુઆણું હે હેયે ગુણને પ્યાર કે. કમલિની દિનકર કર પ્રહે, વલી કુમુદિની હે ધરે ચંદ શું પ્રીત કે; ગૌરી ગિરીશ ગિરિધર વિના નવિ ચાહે હે કમળા નિજચિત્ત કે. શ્રી સુમતિનાથના સ્તવનમાં કવિ લખે છેઃ
સુમતિનાથ ગુણસ્ડ મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલબિંદુ જિમ વિસ્તરેજી, જળમાંહિ ભલી રીતિ. સેભાગી. જિનશું, લાગે અવિહડ રંગ. સજજન શું જે પ્રીતડીજી, છાની તે જ રહાય; પરિમલ કસ્તૂરી તણાજી, મહી માંહિ મહકાય. અંગુલીયે નવિ મેર ઢંકાયે, છાબડી રવિતેજ, અંજલિમાં જિમ ગગ ન માએ, મુજ મને તિમ પ્રભુ હેજ.