________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૯૬
એ. -૪
પરમેશ્વર શુભ સર્ષે થાપ્યા. આરે દિશા અનુપ તે મૂળનાયક શખભ જિનેશ્વર, બીજા જિન ચૈતાલ રે;
શુદ્ધ નિમિત કારણ લહી એહવા, હું પ્રણમું વિધ્યકાલ
એ. – ૫
ઉપર ચોમુખ છવીસ જિનમ્યું, દેખી દુતિ નિદ્રે; ચોવીસ વચ્ચે એક મલિન, ચોપન પ્રતિમા વંદુર.
એ-૬
સાહમાપુંડરીક સ્વામી બેઠાં. પુંડરીક વણા રાજે રે;
તસાદ વંદી બાહર દેહી, તેહમાં શુભ વિરાજે રે;
એ. – ૭
રીખલ પ્રભુને પુત્ર નવાણું, આઠ ભરત સત સંગે રે,
એકસો આઠ સમય એક સિદ્ધા, પ્રણમું તપદરંગે.
એ. – ૮
ફરતી ભમતિમાંહિ પ્રતિમા એકસોને છત્રીશરે. તેહમાં ચોવીશ વટા સાથે, એકસોસાઠ ગીશ . પોલ બાહિર દેવી કે, ચોમુખ એક પ્રસિદ્ધો :
એ. - ૯
ધનવેલ બાઈએ નિધન ખરચી, નરભવ સફલો કીધો.
એ. –૧૦
પશ્ચિમને મુખ સાહમા સોહે દેવલમાં મનોહારીરે,
ગજવર બંધ બેઠાં આઈ, તીરથના અધિકારી.
એ. - ૧૧
સંપ્રતિરાયે ભવન કરાવ્યું. ઉત્તર સન્મુખ સોહેરે;
તેહમાં અચિરાનંદન નિરખી, કહે અમૃત મન મોહે રે.
એ. – ૧૨