________________
કારણ કે આ બધું વિચારીએ તો વસ્તુતઃ આત્મામાં જ એ સત છે. “આત્માને કૂટસ્થ સ્વરૂપે વર્ણવનારી કૃતિના કારણે આત્માને પરિણામી માનતા નથી.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે તેવી આત્માની અવસ્થા; શરીરનો ભેદ થયા પછી અર્થા અશરીરી બન્યા પછી પ્રાપ્ત થતી હોય છે. તે અપેક્ષાએ શ્રુતિ દ્વારા આત્માની કૂટસ્થતા વર્ણવી છે. તેથી સંસારદશામાં આત્માની એ અવસ્થા ન હોવા છતાં કૃતિનો વિરોધ નહીં આવે.. ઈત્યાદિ સારી રીતે વિચારીને તેનો નિર્ણય કરવો જોઈએ.
_I/૧૧-૨૨ા
દૂષણાંતર જણાવાય છેबुद्ध्या सर्वोपपत्तौ च, मानमात्मनि मृग्यते । संहत्यकारिता मानं, पारार्थ्यनियता च न ॥११-२३॥
આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ આત્માને પરિણામી માની લેવાથી કોઈ દોષ આવતો નથી. આમ છતાં ખરેખર તો બુદ્ધિને માન્યા પછી આત્મા-પુરુષને માનવાની જ આવશ્યક્તા નથી. તે જણાવીને આ શ્લોકથી પુરુષની કલ્પનામાં જણાવેલા પ્રમાણનું નિરાકરણ કરાયા
છે.
“બુદ્ધિથી જ લોકપ્રસિદ્ધ સર્વ વ્યવહાર સત થતો હોય ત્યારે આત્માની કલ્પના માટે પ્રમાણ શોધવું પડે એવું