SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ८० श्रीकुमारविहारशतकम् श्राद्धाः पुण्यविधित्सया गुरुरुजो रोगापहारेच्छया दक्षाः शिल्पदिदृक्षया कुवपुषः सौभाग्यभाग्याशया । क्षीणार्था धनकाम्यया रसजुषः संगीतकश्रद्धया भृत्याः प्राभवलिप्सया तनुभृतो यत्रासते संततम् ॥७१॥ अवचूर्णिः- यत्र प्रासादे संततं श्राद्धाः श्रावकाः तनुभृतः पुण्यविधित्सया गुरुरुजो महद्रोगाः' रोगापहारेच्छया दक्षाः शिल्पदिदृक्षया कुवपुषः सौभाग्यभाग्याशया क्षीणार्था धनकाम्यया रसजुषः संगीतकश्रद्धया भृत्याः प्राभवलिप्सया आसते तिष्ठति । विधित्सा चिकीर्षा । दिदृक्षया दृष्टुमिच्छया । आशया वांछया । धनकाम्यया धनवांछया । रसः शृंगारादिः तं जुषंतीति तज्जुषः क्विप् संगीतकं नाटकं तस्य श्रद्धा भावस्तया तनुभृतः सर्वत्र प्रयोज्यं । प्रभोर्भावः प्राभवं ॥७१॥ ભાવાર્થ - શ્રાવકો પુણ્ય કરવાની ઈચ્છાથી, મહારોગીઓ રોગોને દૂર કરવાની ઈચ્છાથી, ચતુર પુરુષો કારીગરી જોવાની ઈચ્છાથી, કુરૂપ લોકો સૌંદર્યના ભાગ્યની આશાથી, નિર્ધન પુરૂષો દ્રવ્યની કામનાથી, રસિક પુરૂષો સંગીતની શ્રદ્ધાથી અને સેવકો સ્વામીપણું મેળવવાની ઈચ્છાથી જે ચૈત્યની અંદર હંમેશાં રહ્યા કરે છે. ૭૧ ' વિશેષાર્થ – આ લોકથી ગ્રંથકાર જણાવે છે કે, તે ચૈત્ય એટલું બધું ઉત્તમ છે કે, ઘણા લોકોને તેમાંથી વિવિધ પ્રકારના આનંદ મળે છે. શ્રાવકોને પુણ્ય મળે છે, રોગીઓ પોતાના રોગને દૂર કરી શકે છે, ચતુર પુરૂષો તેની કારીગરી જોઈ ખુશી થાય છે, કુરૂપ લોકો તેની સેવાથી સૌંદર્યને પ્રાપ્ત કરી શકે છે, નિર્ધન પુરૂષો દ્રવ્યની કામના મેળવી શકે છે. રસિક પુરૂષોને ત્યાં સંગીતનો આનંદ મળે છે અને સેવા વૃત્તિ કરનારા પુરૂષો તે ચૈત્યની સેવાથી સ્વામિપણાનો લાભ પ્રાપ્ત કરી શકે છે. ૭૧ १ A - महद्रोगाक्रांता लोकाः, २ A - कर्तुमिच्छा, ३ A - दिदृक्षा दृष्टुमिच्छा
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy