SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ. ( ૩૯) જે મનુષ્ય શ્રુતને ભણીને, પછી તે અંગે પાંગરૂપ શ્રુતવડે કરીને સમક્તિ પામે તેને સૂત્રરૂચિ સમકિતી કહે છે. ૩૫. સમ્યત્વની શેભા शमसंवेगनिर्वेदानुकंपाभिः परिष्कृतम् । दधतामेतदच्छिन्नं, सम्यक्त्वं स्थिरतां व्रजेत् ॥ ३६॥ અધ્યામિનાર, વંધ ૪, ૦ ૧૮. શાંતિ, મોક્ષની અભિલાષા, સંસારથી ઉદાસીનતા અને પ્રાણીઓ પ્રત્યેની અનુકમ્પા: આ ચારથી શેભાયમાન એવું સમકિત ધારણ કરનારાઓનું સમકિત સ્થિરતાને પામે છે. ૩૬. जैनधर्म च दक्षत्वं, संस्थैर्योबतिभक्तयः। तीर्थसेवेति पंचापि, सम्यकत्वभूषणानि च ॥ ३७॥ हिंगुलप्रकरण, सम्यक्त्वप्रक्रम श्लो० २. જૈન ધર્મમાં દક્ષતા, સ્થિરતા, ઉન્નતિ, ભક્તિ, તથા તીર્થ સેવા એ પાંચે સમક્તિનાં ભૂષણ છે. ૩૭. સમ્યકત્વના નાશનું કારણ – चैत्यद्रव्यहृतिः साध्वीशीलभङ्गार्षिघातने । તથા પ્રવચનો યૂનિધિરાવિન છે રૂ૮ ! ત્રિપછી, પૂર્વ ૮, ૨૦, સ્ટોર ૨૮. દેરાસરના દ્રવ્યનું હરણ કરવું, સાધ્વીના શીયળને ભંગ કર, સાધુને ઘાત કરો, તથા પ્રવચનની નિંદા કરવી, આ સર્વે સમ્યકત્વરૂપી વૃક્ષના મૂળમાં અગ્નિ સમાન છે. ૩૮.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy