________________
જૈનેતર દર્શન.
( ૭૭૭ )
તેના વૈશેષિકના—મતમાં છ તત્ત્વ માનેલાં છે:— દ્રવ્ય ૧, ગુણુ ૨, કર્મ ૩, સામાન્ય ૪, વિશેષ ૫, અને સમવાય ૬. ૨૧.
द्रव्यं गुणस्तथा कर्म, सामान्यं सविशेषकम् । समवायश्च षट्तत्त्वी, तद्वयाख्यानमथोच्यते ॥ २२॥ વિવેવિલાસ, ઉડ્ડાસ ૮, જો૦ ૨૧૨.
દ્રવ્ય ૧, ગુણ ૨, કર્મ` ૩, સામાન્ય ૪, વિશેષ ૫, અને સમવાય ૬; આ છ તત્ત્વા–પદાર્થો-વૈશેષિકના મતમાં છે. તેનુ વ્યાખ્યાન હવે કહેવાય છે:—૨૨.
વૈશેષિકની મુક્તિઃ—
चतुर्विंशतिवैशेषिकगुणान्तर्गुणा नव । बुद्ध्यादयस्तदुच्छेदो मुक्तिर्वैशेषिकी तु सा ॥ २३ ॥ વિવેઋષિહાસ, ઉલ્લાસ ૮, જો૦ ૨૦૨.
વૈશેષિકના ચેાવીશ ગુણેાની અંદર રહેલા બુદ્ધાદિક ( એટલે બુદ્ધિ ૧, સુખ ૨, દુ:ખ ૩, ઇચ્છા ૪, દ્વેષ ૫, પ્રયત્ન ૬, ધર્મ ૭, અધર્મ ૮ અને સંસ્કાર ૯, આ ) નવ ગુણ્ણાના જે સર્વથા નાશ તે મુક્તિ મ્હેવાય છે, એમ વૈશેષિક માને છે. ૨૩. દ્રવ્યના નવ ભેદ:
द्रव्यं नवविधं प्रोक्तं, पृथिवीजलवह्नयः ।
'''
वायुर्दिकाल आत्मा च गगनं मन एव च ॥ २४ ॥
વિવેકવિહાસ, ઉફ્ફાસ ૮, જો૦ ૨૧૨.