SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પ. ( ૭૩ ) જ્યારે મનુષ્યાનું પુણ્ય વિમરીત થાય છે—પુણ્યના ફાય થાય છે, ત્યારે તેમના અધુ વેરી જેવા થાય છે, ગુણુવાળી રી પણ સર્પ જેવી થાય છે, મિત્ર પણ પળ જેવા થાય છે, ગુણના નિધિ સમાન પુત્ર પણ શત્રુ જેમ થાય છે, ચહ્ન પશુ અગ્નિ જેવું થાય છે, સારાં નીતિનાં વચના પણ કાનને મૂળ સમાન થાય છે અને અર્ચ પણ અન કારક થાય છે. ૯. પાપ પુણ્યનાં કારણઃ— हिंसाऽनृतादयः पत्रा, तवा श्रद्धानमेव च । क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः ॥ १० ॥ विपरीतास्तु धर्मस्य, एत एवोदिता बुधैः । एतेषु सततं यत्नः, सम्यकार्यः सुखैषिणा ॥ ११ ॥ સજવોલમુ ય, સ્ત૦ ૨, જો૦ ૪, ૧. હિંસા, અસત્ય, વિગેરે ( ચારી, મૈથુન અને પરિગ્રહ ) પાંચ ચ્યાશ્રવ, દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વને વિષે અશ્રદ્ધા, તથા ક્રોધાદિક ચાર કષાય; આ સર્વે પાપના હેતુ–કારણ છે. આનાથી જે વિપરીત ( અહિંસાદિક ) છે તે જ ધર્મના હેતુ છે એમ પડિતા કહે છે. તેથી સુખને ઇચ્છનારા પુરૂષ આ અહિંસાદિકને વિષે જ સારી રીતે યત્ન કરવા. ૧૦, ૧૧. अष्टादशपुराणेषु, व्यासस्य वचनद्वयम् । જોવા : મુખ્યાપ, પાવાય પીઇનમ્ ॥ ૨૨ II આવત, સ્કંધ ૧૬, ૬૦ ૨૬, À૦ ૨૦. ૪૮
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy