SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ (७५२) सुषित--२ला४२. दुष्टा रामा सुता दुष्टा, दुष्टाः परिजना जनाः। प्रातरो दुःखदातारः, पापाद्भवन्ति सर्वदा ॥ ६ ॥ हिंगुलप्रकरण, पापप्रक्रम, लो० ४. પાપથી હંમેશા સ્ત્રીઓ, પુત્ર, તથા ચાકરે, પણ દુર થાય છે. અને ભાઈઓ હંમેશા દુખ દેનારાઓ થાય છે. ૬. श्रीब्रह्मदत्तो नरचक्रवर्ती, मृत्वा गतः सोऽपि हि सप्तमी च। निर्गत्य तस्माद्भवपकमनस्तत्रापि हेतुः किल पातकस्य ॥७॥ हिंगुलप्रकरण, पापप्रक्रम, लो० ५. શ્રી બ્રહ્મદત્તચક્કી મૃત્યુ પામીને જે સાતમી નરકે ગયા તથા ત્યાંથી નીકળીને તે જે સંસારરૂપી કાદવમાં ડુબ્યા તેમાં પણ પાપનું જ કારણ જાણવું. ૭. एकस्य जन्मनोऽर्थे मूढाः, कुर्वन्ति यानि पापानि ।' जनयन्ति तानि दुःखं, तेषां जन्मान्तरसहस्रम् ॥ ८॥ पवतन्त्र, पृ० ४०, श्लो० १७३. એક જ જન્મને (ભવને) માટે મૂઢ પ્રાણીઓ જે પાપ કરે છે, તે પાપ તેમને હજારે જન્મસુધી દુખ ઉત્પન્ન કરે છે. ૮. बन्धुर्वैरिजनायते गुणवती कान्ता च सर्यायते, मित्रं चापि खलायते गुणनिधिः पुत्रोऽप्यमित्रायते । श्रीखण्डं दहनायते श्रवणयोः सूक्तं तु शूलायते, जाते पुण्यविपर्यये तनुभृतामर्थोऽप्यनीयते ॥९॥ धर्मकल्पद्रुम.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy