________________
( ७४८ )
सुभाषित-पद्य - रत्ना४२.
जैनो धर्मः प्रकटविभवः सङ्गतिः साधुलोके, विद्वगोष्टिर्वचनपटुता कौशलं सत्क्रियासु । साध्वी लक्ष्मीश्वरणकमलोपासनं सद्गुरूणां, शुद्धं शीलं सुमतिरमला प्राप्यते नाल्पपुण्यैः ॥ १४ ॥
सूक्तमुक्तावली, पृ० २, श्लो० ९. (ही. हं.)
જૈનધર્મ, પ્રગટ વૈભવ, સજ્જનને સંગ, વિદ્વાનની સાથે ગાણી, વચનની ચતુરાઇ, શુભ ક્રિયાને વિષે કુશળતા, સારી લક્ષ્મી, સદ્ગુરૂના ચરણુકમળની સેવા, શુદ્ધ શીયળ, સારી બુદ્ધિ અને નિર્માંળતા; આ સર્વ અલ્પ પુણ્યથી મળી શકતાં નથી. (धला पुष्यथी प्राप्त थाय छे.) १४.
जन्मिनां पूर्वजन्माप्त भाग्यमन्त्राभिमन्त्रितः । अचेतनोऽपि वश्यः स्यात्, किं पुनर्यः सचेतनः १ ॥ १५॥ नलविलास, अङ्क २, लो० १९.
પ્રાણીઓને પૂર્વ જન્મમાં પ્રાપ્ત થયેલા પુણ્યરૂપી મંત્રથી મત્રિત થયેલા અચેતન ( ચૈતન્ય રહિત ) પદાર્થ પણ વશ થાય છે, તેા પછી સચેતન વશ થાય તેમાં શું કહેવું? ૧૫. पत्नी प्रेमवती सुतः सविनयो भ्राता गुणालङ्कृतः,
स्निग्धो बन्धुजनः सखाऽतिचतुरो नित्यं प्रसन्नः प्रभुः । निर्लोभोऽनुचरः स्वबन्धुसुमुनिप्रायोपयोग्यं धनं,
पुण्यानामुदयेन सन्ततमिदं कस्यापि सम्पद्यते ॥ १६ ॥ सूक्तमुक्तावली, अधिकार ४, लो० ९. *