________________
जान.
(९८३) निरालोकं जगत्सर्वमज्ञानतिमिराहतम् । तावदास्ते उदेत्युचर्न यावज्ज्ञानभास्करः ॥ ४६॥
જ્યાં સુધી જ્ઞાનરૂપી સૂર્ય અત્યંત ઉદય પામ્યું ન હોય, ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધકારથી હણાયેલું-વ્યાપ્ત થયેલું–આ આખું જગત્ પ્રકાશ રહિત જ રહે છે. ૪૬. तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥४७॥
झानसार, झानाष्टक.* જે જ્ઞાનની પ્રાપ્તિ છતાં રાગને સમૂહ દેખાતો હોય તો તે જ્ઞાન જ કહેવાય નહીં, કારણ કે સૂર્યના કિરણેની પાસે રહેવાને, અંધકારની શક્તિ કયાંથી હોય? ૪૭.
ज्ञानेन तु तदज्ञानं, येषां नाशितमात्मनः । तेषामादित्यवज्ज्ञानं, प्रकाशयति तत्परम् ॥ ४८॥
भगवद्गीता, अ० ५, श्लो० १६. જેમના આત્માનું તે અજ્ઞાન જ્ઞાનવડે નાશ પામ્યું હોય, તેમનું સૂર્ય જેવું જ્ઞાન મોક્ષને પ્રકાશ કરે છે. ૪૮. ज्ञानः सनि:
बीजान्यग्न्युपदग्धानि, न रोहन्ति यथा पुनः । ज्ञानदग्धैस्तथा क्लेशैर्नात्मा सम्बध्यते तथा ॥४९॥
महाभारत, शांतिपर्व, अ० ११, श्लो० २०.