SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૮૨ ) સુભાષિત-પદ-રત્નાકર જ્ઞાન અને રાજ્ય – पूज्यं स्वदेशे भवतीह राज्यं, ज्ञानं त्रिलोकेऽपि सदर्चनीयम् । ज्ञानं विवेकाय मदाय राज्यं, ततो न ते तुल्यगुणे भवेताम् ॥ ४४ ॥ सुभाषितरत्नसन्दोह, श्लो० १८८. આ જગતમાં જે રાજ્ય છે તે પોતાના દેશમાં જ પૂજવા યોગ્ય છે, અને જે જ્ઞાન-વિદ્વત્તા છે–તે ત્રણ જગતમાં પણ સત્પરૂ ને પૂજવા લાયક છે. વળી જ્ઞાન વિવેકને માટે અને રાજ્ય ગર્વને માટે થાય છે. તેથી તે બન્નેના ગુણ સરખા નથી. ૪૪. જ્ઞાન સૂર્ય – क्षेत्रे प्रकाशं नियतं करोति, વિડિd પુજવ જ્ઞા ज्ञानं त्रिलोके सकले प्रकाशं, करोति नाच्छादनमस्ति किश्चित् ॥ ४५ ॥ _ सुभाषितरत्नसन्दोह, श्लो० १९९. સૂર્ય નિયમિત ક્ષેત્રમાં જ એટલે અમુક ક્ષેત્રમાં જ પ્રકાશ કરે છે, અને તે પણ દિવસે જ કરે છે, અને રાત્રે તે અસ્ત પામે છે. પરંતુ જ્ઞાન તે સમગ્ર ત્રણ લેકમાં પ્રકાશ કરે છે, તથા તેને કાંઈ પણ આવરણ થતું નથી. ૪૫.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy