________________
( ૬૮૪)
. સુભાષિત-પ-રત્નાકર જેમ અગ્નિથી બળી ગયેલાં બીજો ફરીથી કદાપિ ઉગતાં નથી, તેમ જ્ઞાનથી બળી ગયેલાં કલેશ-કર્મો–વડે આત્મા ફરીથી બંધાતું નથી. ૪૯.
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ! । ज्ञानाग्निः सर्वकर्माणि, भस्मसात्कुरुते तथा ॥ ५० ॥
માવતા , ૦ ૪, ગો. રૂ૭. હે અર્જુન ! જેમ પ્રદીપ્ત અગ્નિ લાકડાંઓને ભસ્મસાત કરે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે. ૫૦. જ્ઞાનઃ દીપક –
नास्ति ज्ञानसमो दीपः, सर्वान्धकारनाशने । स्वर्गे भूमौ च पाताले, स्थाने स्थाने च दृश्यते ॥५१॥
पद्मपुराण, खण्ड २, अ० १२३, श्लो० ८. સર્વ અંધકારને નાશ કરવામાં જ્ઞાન સમાન બીજે કઈ દિ નથી, કે જે દેવે સ્વર્ગને વિષે, ભૂમિને વિષે, પાતાલને વિષે અને ઠેકાણે ઠેકાણે અંધકારને નાશ કરતે જોવામાં આવે છે. ૫૧. જ્ઞાનનું ફળ –
ज्ञानादिर्यस्य सूर्यः स्यानित्यमुद्योतकारकः । तस्य निर्मलतां याति, पश्चेन्द्रियदिगाननम् ॥ ५२ ॥
તલ્લામૃત, મો. ૨૦.