________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
મલિન હોય, તેવા પુરૂષને ગંગા નદી પણ વિમુખ થાય છેતેને પવિત્ર કરતી નથી. ૩૭. મન, વચન, કાયાની શુદ્ધિનો ઉપાય –
सत्येन शुध्यते वाणी, मनो ज्ञानेन शुध्यति । गुरुशुश्रूषया कायः, शुद्धिरेषा सनातनी ॥ ३८ ॥
तत्वामृत, श्लो० ३२२. સત્ય વચન બોલવાથી વાણું શુદ્ધ થાય છે, જ્ઞાનવડે મન શુદ્ધ થાય છે, અને ગુરૂની સેવાવડે કાયા શુદ્ધ થાય છે, આ શુદ્ધિ શાશ્વતી-નિત્ય રહેનારી–છે. ૩૮.
-
: