________________
( ૬૬૫ )
હે રાજા ! શુદ્ધ ચિત્તવાળા જે પુરૂષનું મન રાગાદિક દોષથી દૂષિત થયું ન હેાય, તે પુરૂષવડે હમેશાં વિષ્ણુ ભગવાન ખુશી કરાય છે. (તેનાથી વિષ્ણુ ખુશ થાય છે.) ૩૫.
મન.
परेषां चेतांसि प्रतिदिवसमाराध्य बहु हा, प्रसादं किं नेतुं विशसि हृदय ! क्लेशकलितम् । प्रसन्ने त्वय्यन्तः स्वयमुदितचिन्तामणिगुणे, વિક્રુત્ત સં૫ઃ ક્રિમિતિ પુત્તિ ન તે ? શારા વૈરાચણતજ (મતૃીિ), જો ૬૧.
હા—ખેદની વાત છે કે હું હૃદય ! હમેશાં બીજાના ચિત્તનું ઘણું આરાધન કરીને તું તેમની પાસેથી ક્યા પ્રસાદ લેવાને ક્લેશ ભાગવે છે ? તુ જ પ્રસન્ન હાઈશ તા તારામાં પોતાની મેળે ગુણુરૂપી ચિંતામણિ રત્ન ઉદય પામશે, તથા સર્વ સંકલ્પવિકલ્પ નાશ પામશે. અને તે વખતે તારી કઈ ઇચ્છા પૂર્ણ નહીં થાય ? સર્વ ઇચ્છાઓ પૂર્ણ થશે. ૩૬.
અશુદ્ધ મન-વચન-કાયાથી નુકસાનઃ—
चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम् । जीवहिंसादिभिः कायो गङ्गा तस्य पराङ्गमुखी ||३७||
નપુરાળ, જાશીવન્તુ, ૧૦ ૬.
જેનું ચિત્ત રાગાદિકવડે મલિન હાય, જેનું મુખ અસત્ય વચનવડે મિલન હાય, અને જેની કાયા જીવહિંસાદિવટ