SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન પુરૂષાનુ મનઃ— મન. संपत्सु महतां चित्तं भवत्युत्पलकोमलम् । आपत्सु च महाशैलशिलासंघातकर्कशम् ॥ ६ ॥ નવનતંત્ર, ૪૦૬૨, જો ( ૬૫૫ ) ૧૨. મોટા પુરૂષનું ચિત્ત સંપત્તિમાં કમળ જેવુ કામળ હાય છે અને આપત્તિમાં મેાટા પર્વતની શિલાના સમૂહ જેવુ કઠણુ હાય છે. ૬. મનને જાણવાનાં સાધનાઃ— आकारैरिङ्गतैर्गत्या, चेष्टया भाषणेन च । नेत्रवक्त्रविकारेण, ज्ञायतेऽन्तर्गतं मनः ॥ ७ ॥ - નૃપત્તિસ્મૃતિ, જ્ઞે॰ ૨૬. આકૃતિવર્ડ, ઈંગિત ( અમુક પ્રકારની ચેષ્ટા ) વર્ડ, ગતિવર્ડ, ચેષ્ટાવડે, વચન ખેલવાવડે અને નેત્ર તથા મુખના વિકારવડે મનની અંદર રહેલા અભિપ્રાય જણાય છે. ૭. મનનું એકાગ્રપણું:— इत्येवं सर्वमेदानां, मानसं मूलकारणम् । तस्मात् तदेव कर्तव्यमेकतानं मनीषिभिः ॥ ८ ॥ પાર્શ્વનાથવરિત્ર ( ૫ ), ૪૦ ૨૭. (૬. સ. ) આ પ્રમાણે સર્વ ભેદેાનું મૂળ કારણ -મન જ છે. તેથી પંડિતાએ તે મનને જ એક્તાન–એકાગ્ર–કરવુ જોઇએ. ૮.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy