SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્મ-રત્નાકર. पापानुबन्धं यत्कर्म, यद्यपि स्यान्महाफलम् । तन सेवेत मेधावी, शुचिः कुशीलिनं यथा ॥ (૬૩૨ ) ३६ ॥ મહામાત, શાંતિપૂવું, ૨૦ ૨૨૭, જો ૬, ૭. ° પેાતે કરેલું પાપ જ પાપકર્મને ફળે છે–ઉત્પન્ન કરે છે. તેથી દુ:ખરૂપ ફળને ઉત્પન્ન કરનાર પાપકમ સેવવું કરવું– નહીં. જો કે જે પાપાનુબંધિ કર્મ હાય તે માટું ફળ આપનાર હાય છે, પરંતુ ડાહ્યા પુરૂષે, જેમ પવિત્ર માણુસ કુશીલીયાને ન સેવે તેમ, તેવું પાપાનુધિ કમ સેવવું નહીં. કેમ કે તેથી પરિણામે ઘણું દુ:ખ ઉત્પન્ન થાય છે. ૩૫, ૩૬. कर्मणा बध्यते जन्तुर्विद्यया तु प्रमुच्यते । तस्मात् कर्म न कुर्वन्ति, यतयः पारदर्शिनः ॥ ३७ ॥ મહામાત, શાંતિપર્વ, ૧૦ ૨૪૭, જો ૭, પ્રાણી કર્મ વડે બંધાય છે, અને બ્રહ્મવિદ્યા વડે મુક્ત થાય છે, તેથી ( સંસારના અથવા શાસ્ત્રના ) પારને જોનારા યતિએ કનૈ કરતા જ નથી, અર્થાત્ બ્રહ્મવિદ્યામાં જ રહે છે. ૩૭. મગ્ર કમનાશના ઉપાયઃ— नो मृत्तिका नैव जलं, नाप्यग्निः कर्मशोधनः । શોષયન્તિ સુધાઃ ર્મ, જ્ઞાનઘ્યાનતોનઃ ॥ ૨૮ ॥ મત્સ્યપુરાળ, ૩૦ ૬૮, સ્ટે૦ ૨.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy