SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-આત્મા. ( ૧૫ ) જેમ સર્વ બીજ, અન્ન અને ધન પૃથ્વીને વિષે રહેલાં છે, તેમ આત્માને વિષે, હે ભરત રાજા! કર્મો રહેલાં છે. ૩૯. यथा धेनुसहस्त्रेषु, वत्सो विन्दति मातरम् । तथा पूर्वकृतं कर्म, कर्तारमनुगच्छति ॥ ४० ॥ મહામાત, શાંતિપર્વ, ૪૦ ૨૭૧, ઋો૨૭. જેમ વાછરડો હજાર ગાયમાં રહેલી પિતાની માતાને ઓળખી કાઢે છે, એટલે ઓળખીને તેની પાછળ જાય છે) તેમ પૂર્વનું કરેલું કર્મ કર્તાને અનુસરે છે-કર્તાની પાછળ જાય છે. ૪૦. क्ष्माभृद्रककयोर्मनीषिजडयोः सद्रूपनीरूपयोः, श्रीमदुर्गतयोर्बलाबलवतोनीरोगरोगार्त्तयोः । सौभाग्यासुभगत्वसङ्गमजुषोस्तुल्येऽपि नृत्वेऽन्तरं, यत्तत्कर्मनिबन्धनं तदपि नो जीवं विना युक्तिमत्॥४१॥ દિનજીત્યા . રાજા અને રંક, વિદ્વાન અને મૂર્ખ, રૂપવાન અને કરૂપ ધનવાન અને ગરીબ, બળવાન અને નિર્બળ, નીરોગી અને રેગી, ભાગ્યવાન અને દુર્ભાગ્યવાન, આ સર્વને વિષે મનુધ્યપણું છતાં પણ પરસ્પર જે તફાવત છે, તે તફાવતનું કારણ કર્મ જ છે. તથા તે કર્મ પણ જીવ વિના યુક્તિયુક્ત નથી. તેથી જીવ છે અને તે જીવ કર્મને કર્તા તથા તેના ફળને જોક્તા છે, એમ સિદ્ધ થાય છે. ૪૧.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy