________________
( ૧૧૪ )
સુભાષિત-પદ્ય—રત્નાકર.
नीचैर्गोत्रावतारश्वरमजिनपतेर्मल्लिनाथेऽबलात्वं, दृग्नाशो ब्रह्मदत्ते भरतनृपजयः सर्वनाशश्च कृष्णे | निर्वाणं नारदेऽपि प्रशमपरिणतिः सा चिलातीसुतेऽपि, इत्थं कर्मात्मवीर्ये स्फुटमिह जयतां स्पर्धया तुल्यरूपे ॥३७॥ પાયેનાયરિત્ર (ગદ્ય), ૬૦ ૪૮. (૬૦ ૧૦.)*
છેલ્લા–ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી નીચ ગાત્રમાં અવતર્યા, મલ્લિનાથ તીર્થંકર સ્રીપણું પામ્યા, બ્રહ્મદત્ત ચક્રવર્તીની ષ્ટિના નાશ થયેા ( અંધ થયા ), ભરત રાજાને જય થયે, કૃષ્ણ વાસુદેવના સર્વ પિરવારને નાશ થયા, નારદ પણ માક્ષે ગયા, અને ચિલાતીપુત્રને પણ પ્રશમના પરિણામ થયા. આ પ્રમાણે આ જગતમાં પરસ્પરની સ્પર્ધાવડે સરખા સ્વરૂપવાળાં કર્મ અને આત્મવીર્ય પ્રગટપણે જયવંત વો. ૩૭.
यथा छायाssaपौ नित्यं, सम्बद्धौ च परस्परम् । તકામ ૨ તા ૨, મુસમ્મદ્રો પર૫૨મ્ ॥ ૨૮ II
પદ્મપુરાળ, વંડ ૨, ૬૦ ૮૧, ૦ ૧૨.
જેમ છાયા અને તડકા પરસ્પર નિત્ય સંખ ધવાળાં છે, તેમ કર્મ અને કર્તા-જીવ-નિરંતર પરસ્પર સંબંધવાળાં છે. ૩૮.
यथा पृथिव्यां बीजानि, अन्नानि च धनानि च ।
',
तथैवात्मनि कर्माणि, तिष्ठन्ति भरतर्षभ । ॥ ३९ ॥
તિહારસમુ ચ, ૧૦ ૨, જો ૬૭