________________
ધ.
( ૫૮૯)
कुगतियुवतिलास्यस्थानमालस्यमस्मि
नवगणयत लोकाः ! सर्वशोकाधिकारि ॥ ६९ ॥
જળાવધનાર, જો ૨૭.
૦
હું લેાકેા! તમે ધર્મકાર્ય ને ભજો ભજો–કરા ! કેમકે તે ધર્માંકા દુષ્કર્મ ( પાપ)રૂપી ઘામને નાશ કરવામાં કુશળ એવા ક્રીડા કરવાના જળાશયની જેવું છે. આવા ધર્મકાર્ય માં તમે આળસના ત્યાગ કરે. કેમકે તે આળસ કુતિરૂપી સ્ત્રીને નૃત્ય કરવાનુ સ્થાન છે અને સર્વ પ્રકારના શાકને પ્રાપ્ત કરનારછે. ૬૯.
न हिंस्यात् सर्वभूतानि नानृतं वा वदेत् क्वचित् । नाहितं नाप्रियं ब्रूयान स्तेनः स्यात् कथञ्चन ॥ ७० ॥
वराहपुराण, अ० १६, पृ० ५५३.
સર્વ કાઇ પ્રાણીની હિંસા કરવી નહીં, કદાપિ અસત્ય વચન ખેલવું નહીં, તેમ જ અહિત કારક અને અપ્રિય વચન પણ ખેલવું નહીં, તથા કાઇ પણ પ્રકારે ચાર થવું નહીં–કાઇનુ ધનાદિક ચારવું નહિ. ૭૦.
,
ब्रह्मचर्यमहिंसा च सत्यमामिषवर्जनम् ।
व्रते चैतानि चत्वारि चरितव्यानि नित्यशः ॥ ७१ ॥
विष्णुभक्तिचंद्रोदय.
બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય વચન અને-માંસના ત્યાગ, આ ચાર ખાખત, વ્રતને વિષે, હંમેશાં આચરવા લાયક છે. ૭૧.