SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮૮) સુભાષિત-પદ્ય-રત્નાકર ધર્મકાર્યમાં બુદ્ધિ રહી શકશે, પરંતુ આયુષ્યકર્મ ક્ષીણ થશે ત્યારે તું શું કરીશ? કાંઈ કરી શકીશ નહીં. ૬૬. भवकोटीदुष्प्रापामवाप्य नृभवादिसकलसामग्रीम् । भवजलधियानपात्रे, धर्मे यत्नः सदा कार्यः ।। ६७ ॥ પાર્શ્વનાથવરિત્ર(જણ), p. ૨. (ક. સ.) કરેડો ભવવડે પણ પામી ન શકાય તેવી મનુષ્ય ભવાદિક સમગ્ર સામગ્રી પામીને સંસાર સાગરને તરવામાં વહાણ સમાન ધર્મને વિષે નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. ૬૭. भवति मरणं प्रत्यासत्रं विनश्यति यौवनम् , प्रभवति जरा सर्वाङ्गानां विनाशविधायिनी। विरमत बुधाः कामार्थेभ्यो वृषे कुरुतादरं, वदितुमिति वा कर्णोपान्तस्थितं पलितं जने ॥ ६८॥ સુભાષિતરત્નસન્હોટ, મો. ર૭ર હે ડાહ્યા પુરૂષ! મરણ સમીપે આવતું જાય છે, પોવન નાશ પામે છે, સર્વ અવયવોને વિનાશ કરનારી જરા-વૃદ્ધાવસ્થા સમર્થ થાય છે બળવાન થાય છે, તેથી તમે હવે કામથી અને અર્થથી વિરામ પામે, અને ધર્મને વિષે આદર કરે. આ પ્રમાણે જાણે માણસને કહેવાને જ આવ્યો હોય તેમ ઘેળો વાળ તેના કાનની પાસે રહ્યો છે. ૬૮. भजत भजत धयं कर्म दुष्कर्मधर्म क्षपणनिपुणलीलावारिसब्रह्मचारि ।
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy