SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) સુભાષિત-પ-રનાકર. માથ્થસ્થભાવના - क्रूरकर्मसु निःशवं, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ ११ ॥ ચોટારા, કશિ ૪, ગો. ૧૨૨. નિ:શંકપણે દૂર કર્મ કરનારા, દેવ અને ગુરૂની નિંદા કરનારા તથા પિતાની પ્રશંસા કરનારા મનુષ્યને વિષે જે ઉપેક્ષા રાખવી, તે માધ્યચ્ચ કહેલું છે. ૧૧. કઈ ભાવના કોના વિષે – मैत्री सकलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु । माध्यस्थ्यमविनेयेषु, करुणा सर्वदेहिषु ॥ १२ ॥ धर्मकल्पद्रुमस्यैता मूलं मैत्र्यादिभावनाः । यैर्न ज्ञाता न चाम्यस्ताः, स तेषामतिदुर्लभः ॥ १३ ॥ ચોરાસર, ક. ૨, ગો. ૬, ૭. સર્વ પ્રાણીઓને વિષે સ્નેહ રાખવે તે મૈત્રી ભાવના, ગુણીજનને જોઈ આનંદ પામ તે પ્રમોદ ભાવના, વિનય રહિતઅકૃત્ય કરનારા–પ્રાણીઓને જે તેની ઉપેક્ષા કરવી તે માધ્ય એ ભાવના અને સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી તે કરૂણ ભાવના કહેવાય છે. આ મેગ્યાદિક ચાર ભાવનાઓ ધર્મરૂપી કઃપવૃક્ષનું મૂળ છે. આ ભાવનાઓ જેણે જાણું ન હોય તથા તેને અભ્યાસ કર્યો ન હોય, તેમને તે ધર્મરૂપી કલ્પવૃક્ષ દુર્લભ છે. ૧૨, ૧૩.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy