SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો : આત્મા, સંયમ અને તપની ઉત્કૃષ્ટ કક્ષાએ પણ પહોંચી શકે છે. હવે જો દ્રવ્યાનુયાગનું લક્ષ્ય ન હોય, તે તે આ ત્રણેય અનુયાગે! નિષ્ફલ પ્રાયઃ નિવડે છે. જીવ એ દ્રવ્ય છે. એ દ્રશ્ય કર્મના યેાગે મલિન બનેલું છે. કર્મના યેાગ રૂપ મલિનતા ટળ્યા વિના, જીવ દ્રષ્ય શુદ્ધ અવસ્થાને પામી શકવાનું નથી. ચરણ–કરણાનુયાગ, ગણિતાનુયાગ અને ધર્મકથાનુ ચાગ—એ ત્રણેય અનુયાગા જીવ દ્રવ્યને શુદ્ધ બનાવવાને માટે જ છે. · મારે પણ આ ત્રણેય અનુયાગા દ્વારા મારી જે પરમ શુદ્ધાવસ્થા છે, તેને પ્રગટાવવી જોઇએ.’આ જાતિનું લક્ષ્ય અવશ્ય આવવું જોઇએ. જો આ રીતિએ વિચાર કરીએ, તે ચરણ-કરણાનુયોગ, ગણિતાનુયાગ, ધર્મ કથાનુયાગ અને દ્રવ્યાનુયાગ—એ ચાર અનુયાગામાં એક એકથી ચઢીયાતાપણું માલૂમ પડે; પણ ચરણકરણાનુયાગ દ્વારાએ શેષ ત્રણ અનુયાગાની પ્રવૃત્તિ હાવાથી, એ દૃષ્ટિએ ચરણ–કરણાનુયાગને પણ સર્વપ્રધાન તરીકે વર્ણવાએલ છે. ચરણ-કરણના આધાર : ન કાઈ કહેશે કે–કાલ ન પાકયો હોય, તેા ચરણ—કરણ કરી શું શકે ?” કાલ જો ન પાકયો હાય તે ચરણ–કરણ ખાસ કાંઈ કરી શકે નહિ, પરન્તુ જ્યારે કાલ પાકે ત્યારે ય ચરણકરણ વિના તે ચાલવાનું જ નથી ને ? વળી, કાઈ કહે કેકાલ પાકચો હોય, પણ ધર્મકથાનુયાગ ન મળે તેા ચરણકરણ આવવાનાં જ કયાંથી ?” પણ જ્યારે ધર્મકથાનુયાગ ઉપલબ્ધ થાય, ત્યારે તેની સફળતા તેા ચરણ–કરણથી જ થવાની છે ને ? કોઇ એમ કહે કે કાળેય પાડ્યો હોય અને
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy