SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના ૩૨૯ ચઢીયાતાપણું દ્રવ્યાનુયોગનું પણ ચરણ-કરણાનુયોગ વિના બાકીના ત્રણમાં પ્રવૃત્તિ નહિ : આમ છતાં પણુ, ચરણ–કરણાનુંચાગને લેાઢાની ખાણુ રૂપે આળખાવેલ છે; અને એના પરમાર્થ તરફ દુર્લક્ષ્ય કરવું જોઇએ નહિ. લેાઢાની ખાણની જે મહત્તા આંકવામાં આવી, તે એથી આંકવામાં આવી કે–અન્ય ખાણામાં જે રૂપું, સાનું અને રત્ના રહેલ છે, તેની પ્રાપ્તિ આ લેાઢાની ખાણના સદુપયોગ કરવા દ્વારાએ જ થઈ શકે છે. લેાઢાની ખાણને પામીને, જે માત્ર લાઢામાં ને લેાઢામાં જ સંતોષ પામે, ચરણકરણના આચારોમાં જ જે સર્વસ્વ માની લે અને લેાઢાના ઉપયાગથી રૂપાને, સાનાને અને રત્નોને મેળવવાનો ઉદ્યમ જ કરે નહિ, તેના નિષે તો લેાઢું જ રહે. ચરણ–કરણના આચારાને સારી રીતિએ સેવનારા આત્મા, જો કાલ સંબંધી અસ્વાધ્યાય આદિના ઢાષાનું નિવારણ કરવાને માટે તત્પર અને નહિ, કાલે કાલે આચરવા લાયક અનુષ્ઠાનાથી મેદરકાર રહે, અમુક કાલસમૂહમાં તે અવશ્ય ઉપશમી જ જવું જોઇએ-એ તરફ લક્ષ્ય આપે નહિ, તા એને મળેલી લેાઢાની ખાણને જે હેતુથી સર્વપ્રધાન ગણવામાં આવેલ છે, તે હેતુ તેને માટે ખર આવે નહિ. એમ, ચરણ–કરણાનુયાગ અને ગણિતાનુયાગથી સમન્વિત અનેલા આત્મા પણ, જો ધર્મકથાના દુર્લક્ષ્યવાળા અને, તે તેના ભાવમાં શથિલ્ય આવી જતાં વાર લાગે નહિં. ચરણ–કરણના પાલનને સુવિશુદ્ધ બનાવવામાં, એના પાલનમાં ઉત્સાહિત મનાવવામાં, ધર્મકથાનુયોગ ઘણા જ ઉપયેગી નિવડે છે. ધર્મકથાનુયાગમાંથી વિવિધ પ્રેરણાઆને મેળવીને,
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy