________________
એષણા
૧૫૭
૬ દાયકદોષ-શાસ્ત્રમાં નિષેધ કરેલાના હાથે આહાર ગ્રહણ કરવો તે. ૭ ઉન્મિશ્રદોષ-સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો તે. ૮ અપરિણતદોષ-અચિત્ત નહિ થયેલો આહાર ગ્રહણ કરવો તે.
૯ લિપ્તદોષ-સચિત્ત આદિથી ખરડાયેલા હાથ, વાસણ વગેરેથી આહાર આપે તે ગ્રહણ કરવો તે.
૧૦ છર્દિતદોષ-જમીન ઉ૫૨ વેરતાં-ઢોળતાં આહાર આપે તે ગ્રહણ કરવો તે.