SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૧૧૨૪ – એમ ન કહેવાય. કારણ કે, ભગવતી અને પ્રજ્ઞાપનામાં સ્પષ્ટ જ કહ્યું છે કે જિન કેવલી પરમાણુ-રત્નપ્રભાદિ વસ્તુમાં સમયે ખં ખાળફ જે સમયે જાણે છે નવ પાસ તા તે સમયે નથી જ જોતા પરંતુ અન્ય સમયે જાણે છે અને અન્ય સમયે જોવે છે. ભગ૦.ઉ.૮ શ૦૧૮-૭૩મત્યું હું ભંતે ! મનુસ્યું પરમાણુ પોળનં વિધ ખાળŞ ન પાસફ, વાઢું ન નાળફ न पासइ ?। गोयमा ! अत्थेगइए जाणइ, न पासइ अत्थेगइए न जाणइ, न पासइः एवं जा અસંધિન્નતિર્ગ્રંથે (અહીં છદ્મસ્થ નિરતિશય લેવા, ત્યાં શ્રુતજ્ઞાની ઉપયુક્ત શ્રુતજ્ઞાનથી પરમાણુને જાણે છે જોતા નથી, બીજાતો જાણતા નથી જોતા નથી. વં હિન્દુ वि । परमोहिए णं भंते ! मणुसे परमाणुपोग्गलं जं समयं जाणइ तं समयं पासइ, जं समयं पासइतं समयं जाणइ ?। नो इणट्ठे समट्ठे । से केणद्वेणं भंते ! एवं वुच्चइ ? । नो इणट्टे સમઢે । મે ળકેળ અંતે ! વં યુવ્વક્ ? । ગોયમા ! સારે છે નાળ મવરૂ, અળવારે સે હંમળે મવરૂ, તેાકેા વં યુધ્વજ્ઞ । એમ પ્રજ્ઞાપનામાં પણ કહેલું છે આ રીતે સિદ્ધાંતમાં સ્પષ્ટ અક્ષરોમાં યુગપત્ ઉપયોગનો નિષેધ કરેલો હોવા છતાં કેમ સર્વ અનર્થોનું મૂળ એવા અભિમાનને મૂકીને ક્રમ ઉપયોગ તું માનતો નથી ? ૨૫૮ પ્રશ્ન-૧૧૨૫ જે કેવલિનો ભગવતીમાં યુગપત્ ઉપયોગ નિષિદ્ધ છે તેને કેટલાંક ‘કેવળી’ શબ્દનો અર્થ છદ્મસ્થ કરે છે, કેમ કે વૃત્તિ વ વત્તિ વાક્યમાં ડ્વ શબ્દલોપથી અથવા વૃત્તિ શાસ્તાષ્યેતિ વ્યવત્તિમાન વાક્યમાં મતુર્ પ્રત્યયના લોપથી એ છદ્મસ્થ છે કેવલિ નહિ, તેનો યુગપત્ ઉપયોગ મેં પણ નિષેધ કર્યો જ છે ને ? અન્ય કેટલાક તો પરતીર્થીક વક્તવ્યતાવિષયક આ કેલિના યુગપત્ ઉપયોગ નિષેધ સૂત્રને ભગવતીમાં કોઈ કારણસર લખાયું છે એટલે અમને પ્રમાણ નથી એમ કહે છે એટલે કેવલિને ક્રમ ઉપયોગ પણ અમને માન્ય નથી તેનું શું ? ઉત્તર-૧૧૨૫ આ રીતે સૂત્રનો અયોગ્ય અર્થ કરીને જેઓ યુગપદ્ બે ઉપયોગ માને છે તે યોગ્ય નથી. કારણ કે ભગવતીમાં શ૦ ૧૮ ૦ ૮માં છદ્મસ્થ, આધોવધિક, પરમાધિક આ ત્રણેને ક્રમશઃ પ્રથમ વિશેષ્ય વિશેષથી બતાવીને પછી કેવલિને બતાવે છે તેથી તે કૈવલિની સ્વજલ્પિતબદ્ધમિથ્યા આગ્રહથી યુક્તિ રહિત ધૃષ્ટતાના સામર્થ્યથી જાણે મતુમ્ પ્રત્યયલોપથી તે ઉપનય ઉપચાર કરેલી છદ્મસ્થતા નથી. પરંતુ એ નિરૂપચરિત કેવલિ જ છે, જો એ છદ્મસ્થ મનાય તો આ બહાનું બતાવવાનું શું કામ ? કાંઈપણ છદ્મસ્થનું કહેવા જેવું હતું તે પ્રથમ છદ્મસ્થના ઉપન્યાસના કાળે જ બધું કહ્યું હોત, અને “વૃત્તિ ં ભંતે ! પરમાણુોળાં નં સમયે નાળજ્ઞ' વગેરે ભગવતીમાં કહ્યું છે. તે પરમાણુને અવધિજ્ઞાની સિવાય અન્ય છદ્મસ્થ જોતો નથી, ત્યાં પણ બધા અવધિજ્ઞાની જોતા નથી. પરંતુ જે પરમાધિજ્ઞાની છે તે જોવે છે. તેથી પરમાવધિથી જે કાંઈક ન્યૂનાવધિ-આધોવધિક જ તેને જોવે છે. અને તે -
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy