SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૭૨૦ – જો વાચ્ય અર્થને છોડીને વઝુલક્ષણ અર્થાન્તરમાં વચન પ્રત્યય ઉત્પન્ન કરે તો સામાન્યથી સર્વત્ર અર્થમાં પ્રત્યય પ્રાપ્ત થાય. અથવા કોઈપણ અર્થમાં ન થાય. કેમકે વચન એ અર્થનો પર્યાય ન માન્યો અને સર્વ અર્થમાં પ્રત્યાયનો હેતુ છે. અથવા પ્રત્યયનો હેતુ જ નથી એમ માન્યું છે. પ્રશ્ન-૭૨૧ – હશે, પણ વચનથી વક્તામાં પ્રત્યય થાય જ છે. જેમકે, એણે આ કહ્યું, એમ કહેવાય છે તો પછી ગત મણિ વિ એમ શા માટે કહો છો ? ઉત્તર-૭૨૧ – જો વક્તાએ ન બોલેલા વચનથી પણ ત્યાં પ્રત્યય માનીએ તો વક્તાના મુખથી બોલાયેલા ગધેડા-ઊંટ-ઘેટા-બકરાં વગેરે ઘણી વસ્તુઓ છે. તેથી વક્તાની જેમ તે બધી પણ શ્રોતાના પ્રત્યય છતે સર્વ અભિધેયોનાં એક અભિધેય ઘટાદિ સાથે વક્તાઆદિની સાથે સંકર થાય છે. એક શ્રોતૃની પ્રતીતિમાં સાંઠ્ય એક સાથે તદાકાર સંક્રમણ પ્રાપ્ત કરે છે, એવું તો છે નહિ કારણ કે એક વચનથી એક જ પ્રતિનિયત ઘટાદિ આકારનું જ સંવેદન થાય છે. તેથી વચન એ તેની વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી અભિધેય પર્યાય જ છે આ રીતે સંગ્રહવ્યવહાર નયના મતે (૧) સામાયિક શબ્દના અર્થ રૂપ અહીં સામાયિક રૂઢિથી નપુંસક રૂપ બતાવ્યું તેથી સામાયિક શબ્દ નપુસંકવૃત્તિ છે (૨) સામાયિકવાળો સ્ત્રી-પુરુષ-નપુંસક હોવાથી, અને તત્પરિણામાનન્ય હોવાથી સામાયિક શબ્દની ત્રિલિંગતા પણ છે. એટલે નિર્દષ્ટની જેમ નિર્દેશ્ય વશ પણ સામાયિકની ત્રિલિંગતા થાય છે. જેમકે સામાયિક સ્ત્રી વગેરે. ઋજુસૂત્ર નય નિર્દેશવશથી અભિઘાનની પરતંત્રતાથી સામાયિક નિર્દેશ છે. જે નિર્દેશકનું લિંગ તેજ સામાયિકનું લિંગ એમ એ માને છે. વનસ્ય વવત્રથી નવાજૂ તત્પર્યાયત્વીવ વિજ્ઞાનવત્ યુક્તિ – વેત પર્વ સંબ્ધિ વવ: રત્વ, મનોવત, સ્વપર્યાયત્રી, ઘટન્ટે પારિવત, વાધીનત્વત્ સ્વધનવત્ ! વચન એ મનની જેમ કરણ છે. ઘટાદિના રૂપની જેમ સ્વપર્યાય છે, અને સ્વધનની જેમ સ્વાધીન છે. અથવા તવૈવ વ@dદવ: વેવની સૂજીત્વ-ગુરુજીત્વમ્યાં વજુવાનુ હો યાતવર્ણનાત, અહીં -યસ્થ यन्निमितावनुग्रहोपघातौ तस्य तदात्मीयम् । यथा देवदत्तादेरिन्द्रियम् । दृश्यते च वचनसूक्तत्वકુરુત્વાગ્યાં વજુરનુગ્રહો-પાતી, તસ્માત્ તત્ તાત્મિીયમ્ ! વળી, વક્તાને ખરાબ કે સારા વચનથી તેની ઈન્દ્રિયોની જેમ અનુગ્રહ-ઉપઘાત થાય છે. (જેને જેના નિમિત્તે અનુગ્રહઉપઘાત થાય, તે તેનું પોતાનું કહેવાય તેથી એ વચન વક્તાનું કહેવાય.) વિપર્યયમાં બાધક - નહિતો વચનના બોલનારના અસંબંધે વચનનો અનુગ્રહઉપઘાતનો અકૃતાભ્યાગમ જ થાય.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy