SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ३२५ (४) त५ :- अनशन (५) दाम :- सनहिनो वाम (૬) પૂજા સત્કાર :- સ્તુત્યાદિ પૂજા પૂર્વક સત્કાર તે વસ્ત્રાદિ વડે અભ્યર્ચન અથવા પૂજાને વિષે આદર તે પૂજાસત્કાર. આ છ એ અશુભના અનુબંધ માટે થાય છે. વળી જે આત્મવાનું છે - સ્વ સ્વરૂપમાં રહેલ છે તેને આ હિત માટે જ થાય છે કારણ કે उपायथी रहित छ. ॥१७२॥ सकर्मणा दिक्ष्वेव गत्यादय इत्याहपूर्वपश्चिमदक्षिणोत्तरोर्ध्वाधोदिग्भिर्जीवानां गत्यादिः प्रवर्त्तते ॥१७३॥ पूर्वेति, षट्स्थानकानुरोधेन विदिशोऽविवक्षिताः, आभिः षड्भिर्दिग्भिः जीवानां गति:उत्पत्तिस्थानगमनं प्रवर्तते, तेषामनुश्रेणिगमनात्, एवमागतिव्युत्क्रान्त्याहारवृद्धिनिवृद्धिविकुर्वणागतिपर्यायसमुद्धातकालसंयोगदर्शनाभिगमज्ञानाभिगमजीवाभिगमाजीवाभिगमा वाच्या: किन्तु गत्यागती प्रज्ञापकस्थानापेक्षिण्यौ प्रसिद्ध एव, व्युत्क्रान्तिः-उत्पत्तिस्थानप्राप्त्स्योत्पादः, सापि ऋजुगतौ षट्स्वेव दिक्षु, आहारः प्रतीतः, सोऽपि षट्स्वेव दिक्षु, एतद्वयवस्थितप्रदेशावगाढपुद्गलानामेव जीवेन स्पर्शनात्, स्पृष्टानामेव चाहरणात्, तथा शरीरस्य वृद्धिः, निवृद्धिर्हानिः, तस्यैव विकुर्वणा-वैक्रियकरणं गतिपर्यायो गमनमात्रं न परलोकगमनरूपः, तस्य गत्यागतिग्रहणेनोक्तत्वात्, समुद्धातो वेदनादिकः सप्तविधः, कालसंयोग:-समयक्षेत्रमध्ये आदित्यादिप्रकाशसम्बन्धलक्षणः, दर्शनं सामान्यग्राही बोधः, तच्चेह गुणप्रत्ययावध्यादिप्रत्यक्षरूपं तेनाभिगमो वस्तुनः परिच्छेदस्तत्प्राप्तिर्वा दर्शनाभिगमः, एवं ज्ञानाभिगमोऽपि, जीवाभिगम:सत्त्वाधिगमो गुणप्रत्ययावध्यादिप्रत्यक्षतः, अजीवाभिगमः-तथैव पुद्गलास्तिकायाद्यधिगम इंति पञ्चेन्द्रियतिर्यग्योनिकानां मानुष्याणाममी गत्यादयः सामस्त्येन ज्ञेयाः ॥१७३॥ કર્મવાળા જીવોની દિશાઓને વિષે જ ગત્યાદિ હોય છે માટે દિશાઓ અને તેઓને વિષે ગતિ વગેરેને પ્રરૂપતા કહે છે. છ સ્થાનના અનુરોધથી વિદિશાઓની વિવક્ષા કરી નથી. માટે પૂર્વ પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉર્ધ્વ, અધો આ છ જ દિશાઓ કહેલી છે. છ દિશાઓ વડે જીવની ગતિ અર્થાત્ ઉત્પત્તિ સ્થાન પ્રત્યે જવું પ્રવર્તે છે. કેમકે તેઓનું અનુશ્રેણી - સમશ્રેણી વડે ગમન છે. ___ मा प्रभारी मात, व्युत्तान्ति, मार, शरीरनी वृद्धि, निवृद्धि, विवu, ति ५याय, સમુદ્યાત, કાળસંયોગ, દર્શનાભિગમ, જ્ઞાનાભિગમ, જીવાભિગમ, અજવાભિગમાદિ જાણવા કહેવા યોગ્ય છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy