SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र २८१ सचेतनाचेतनद्रव्यविषयात् क्षेत्रवो ग्रामनगरारण्यादिसंभवात् कालतोऽतीतादे रात्र्यादिप्रभवाद्वा भावतो रागद्वेषसमुत्थात्, अदत्तं स्वामिनाऽवितीर्णं तस्यादानं तस्माद्विरमणं । सर्वस्मात् कृतकारितानुमतिभेदादथवा द्रव्यतो दिव्यमानुषतैरश्चभेदात् रूपरूपसहगतभेदाद्वा, तत्र रूपाणि निर्जीवानि प्रतिमारूपाण्युच्यन्ते, रूपसहगतानि तु सजीवानि, भूषणविकलानि वा रूपाणि भूषणसहितानि रूपसहगतानीति, क्षेत्रतस्त्रिलोकसंभवात् कालतो भावतश्च पूर्ववत् मैथुनाद्विरमणं । सर्वस्मात् पूर्ववत् परिग्रहाद्विरमणमिति । अणूनि च तानि व्रतान्यणुव्रतानि, अणुत्वञ्च महाव्रतापेक्षयाऽल्पविषयत्वादिति प्रतीतमेव, अथवा अनु महाव्रतकथनस्य पञ्चात्तदप्रतिपत्तौ यानि व्रतानि कथ्यन्ते तान्यनुव्रतानि, यद्वा सर्वविरतापेक्षया अणोर्लघोर्गुणिनो व्रतान्यणुव्रतानि, स्थूला द्वीन्द्रियादयः सत्त्वाः, स्थूलत्वञ्चैषां सकललौकिकानां जीवत्वप्रसिद्धेः स्थूलविषयत्वात्, तस्मात् प्राणातिपाताद्विरमणम् । स्थूल: परिस्थूलवस्तुविषयोऽतिदुष्टविवक्षासमुद्भवस्तस्मान्मृषावादात् । परिस्थूलविषयं चौर्यारोपणहेतुत्वेन प्रसिद्धमतिदुष्टाध्यवसायपूर्वकं स्थूलं तस्माददत्तादानात् । स्वदारसन्तोषात्मीयकलावादन्यत्रेच्छानिवृत्तिः । धनादिविषयाभिलाषनियमनं देशतः परिग्रहविरतिरिति ॥१४२।। __ महात पाय छे. (१) प्रतिपात वि२भएमहात. (२) मृषावाद विरम महाव्रत (3) અદત્તાદાન વિરમણ મહાવ્રત (૪) મૈથુન વિરમણ મહાવ્રત (પ) પરિગ્રહ વિરમણ મહાવ્રત. અણુવ્રત પણ પાંચ છે. (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વિત (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત તથા (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત. પંચ મહાવ્રતાનિ' પાંચ કહેવાથી અન્ય સંખ્યાનો નિષેધ થાય છે, તેથી ચાર નહીં પણ પાંચ... પ્રથમ અને અંતિમ જિનના તીર્થમાં પાંચનો જ સદ્ભાવ હોય છે. 'प्रतानि' भेट नियमो... भडान सेवा नियमो ते महातो. સર્વે જીવાદિનો વિષય હોવાથી - મહાવિષયવાળા હોવાથી તેઓનું મહત્વ છે... તથા જીવન પર્યંત ત્રિવિધ-ત્રિવિધ પ્રત્યાખ્યાન રૂપ હોવાથી તેઓનું મહત્વ છે. અથવા દેશવિરતિની અપેક્ષાએ મોટા - વિશેષ ગુણી જનોના વ્રતો તે મહાવ્રતો. સમસ્ત = ત્રસ - સ્થાવર – સૂક્ષ્મ અને બાદર ભેદથી કરેલ, કરાવેલ તથા અનુમોદનાથી ४३८ अथवा द्रव्यत: ७ 9 नियन। विषयथा... क्षेत्रथी नए दोन संधी ... आपथी અતીત વિગેરેથી અને ભાવથી રાગ-દ્વેષ ઉત્પન્ન થવાથી પરંતુ પરિસ્થૂલથી જ નહી...
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy