SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ १२० એક પાત્ર-વસ્ત્રધારી શ્રમણનો આચાર તથા ઇંગીતમરણનું મહત્ત્વ. • દીક્ષા, સમતા, અપરિગ્રહ, દિનચર્યા, એકચર્યા આદિ વાતો. • ભક્તમરણ, ઇંગીતમરણ તથા પાદોપગમનમરણની વિધિ. અધ્યયન-૧, પિંડૈષણા, ઉદ્દેશ-૧૦ • દ્વિતીય શ્રુતસ્કંધ પ્રથમ ચૂલિકા આહાર માટેના વિધાનો, પરઠવવાની વાત અને વિહાર સંબંધી વિધિ-નિષેધની વાત. • સામૂહિક ભોજ, મૃતક ભોજ, ઉત્સવ ભોજ આદિના વિધિ-નિષેધની વાતો. ♦ કઈ ૭ બાબતોમાં આહાર લેવાનો નિષેધ છે તેનું વર્ણન. • આહારની વિસ્તૃત વિધિ, પાણી વાપરવાની વિધિ આદિનું વિસ્તૃત વર્ણન. · કયા સમયે, કયા ક્ષેત્રનો, કયા ઘરનો આહાર ન લેવો તેનું વર્ણન. ♦ માંસાહારી ઘરના આહાર ત્યાગની વાત. • અપ્રાસુક (કેરી આદિ સચિત્ત) લેવાનો નિષેધ. · અલ્પખાદ્ય અને અધિક ત્યાજ્ય પદાર્થોનું વર્ણન. (શેરડી આદિ) ગ્લાન મુનિ માટે ૭ પ્રકારની પિંડૈષણા, ૭ પ્રકારની પાણૈષણા. અધ્યયન-૨, શષ્યેષણા, ઉદ્દેશ-૭ • ઉપાશ્રય આદિમાં ઉતરવાના તથા વિવિધ સ્થાનોમાં ઉતરવાના વિધિ-નિષેધની વિસ્તૃત માહિતી. શય્યાતર ઘર સંબંધી વિગતો, ૪ સંસ્તારક પડીમાનો નિષેધ. અધ્યયન-૩, ઈર્યા, ઉદ્દેશ-૩ • ચોમાસાના વિશેષ વિધાનો તથા વિહાર નિષેધનું વર્ણન. ♦ નાવમાં બેઠા પછી આવતા ઉપસર્ગો તથા વિવિધ વિહાર માર્ગોની વાત. ♦ ગુરુ, આચાર્ય, ઉપાધ્યાય, પદસ્થ, વડીલ સાથે વિવેકપૂર્વક બોલવાની વાત. અધ્યયન-૪, ભાષાજાત, ઉદ્દેશ-ર • ૧૬ પ્રકારના વચનોનો વિવેકપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તેની વાત.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy