________________
|
ભાd-.
– –
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
– “તથા-દ્રવ્ય સંતોuપર (પ્રઘાન) તેતિ” 'द्रव्ये' धनधान्यादौ विषये 'संतोषप्रधानता' परिमितेनैव निर्वाहमात्रहेतुना द्रव्येण संतोषवता धार्मिकेणैव भवितव्य मित्यर्थ: असंतोपस्यासुखहेतुत्वात्, यदुच्यते
"अत्युग्णात् सवृतादना-दच्छिद्रात्सितवासस: । अपरप्रेप्याभावाच्य, शेषमिच्छन् पतत्यध: ||9||"
તિ, તથા"संतोपामृततृप्तानां, यत्सुखं शान्तचेतसाम् । ઉત્તરdદ્ધનસુઘાળા-મિતરતજ ઘાવતીમ્ IIશા”
પરમ ઉપકારી, આચાર્યભગવાન, શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પરમ ઉપકારી, આચાર્યભગવાન, શ્રીમદ્ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા, આ દ્વારા એ જ માવે છે કે“ધર્મી આત્માએ ધન અને ધાન્ય આદિના વિષયમાં બહુ જ સંતુષ્ટ રહેવું જોઇએ : એટલે કે-માત્ર નિર્વાહ જેટલું પરિમિત મળી જાય, તેટલાથી જ ધર્મી આત્માએ સંતોષ માનવો જોઇએ ? કારણ કેઅસંતોષ, એ દુ:ખનો હેતુ છે. એ જ કારણે કહેવામાં આવ્યું છે કે- “અતિ ઉષ્ણ ઘીવાળું ભોજન, છિદ્ર વિનાનું શ્વેત વસ્ત્ર અને પરના નોક્રપણાનો અભાવ, આ ત્રણ વસ્તુઓથી અધિક્સી ઇચ્છા કરનારા આત્માનો અધપાત થાય છે.” તથા સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત થયેલા અને એ જ કારણે શાંતચિત્ત બનેલા આત્માઓને જે સુખની પ્રાપ્તિ થાય, તે સુખની પ્રાપ્તિ ધનના લોભી બનેલા અને એ જ કારણે આમથી તેમ દોડાદોડી કરનારા આત્માઓને ક્યાંથી જ થઇ શકે? અર્થાત્ ન જ થઇ શકે.” આ કારણે એ મહાપુરૂષો વધુમાં એમ પણ માને છે કે
“તથા ઘનવદ્વિરિત 'धर्मे' श्रुतचारित्रात्मके सकलाभिलषिताविकल