________________
ચૌદ
સ્થાનિક ભાગ-૩
ચોથું અણુવ્રત..
વસ્તુ સ્વદાર સંતોષી વિષયેષુ વિરાગવાનું ! ગૃહસ્થોડપિ સ્વશીલન યતિકલ્પઃ સ કલવ્યતે ||
ભાવાર્થ :- જે પુરૂષ કામાદિક વિષયોમાં વિશેષ રાગનો ત્યાગ કરી પોતાની સ્ત્રી વિષે સંતોષ માની પ્રવૃત્તિ કરે છે તે ગૃહસ્થ કોટિમાં વર્તતો હોવા છતાં પણ પોતાના શીલ વડે મુનિ સમાન ગણાય છે.
પાંચમું અણુવ્રત.....
વ્યાક્ષેપસ્ય નિધિર્મદસ્ય સચિવ: શોકસ્ય હેતુઃ કલેઃ | કેલી વેશ્મ પરિગ્રહ: પરિહ્યતે ર્યોગ્યો વિવિક્તાત્મ નામ્ |
ભાવાર્થ - પ્રશમ-શાંતિ ગુણનો એક કટ્ટો દુશ્મન, અર્ચનો ખાસ મિત્ર, મોહ રાજાને વિશ્રાંતિનું સ્થાન, પાપરાશિની જન્મભૂમિ, આપત્તિઓનું મુખ્ય સ્થાન, અસ ધ્યાનનું ક્રીડા વન, વ્યાક્ષેપનો ભંડાર, મદનો સચિવ-પ્રધાન, શોક્નો મુખ્ય હેતુ તેમજ કલિનો એક કલિષ્ટાવાસ રૂપ પરિગ્રહનો વિવેકી પુરૂષોએ પરિહાર કરવો. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર (શ્રી લક્ષમણ ગણિ)
જેનામાં જૈનનાં સામાન્ય ગુણો હોય અને બીજા વિશેષ ગુણો પણ હોય તે સુશ્રાવકપણાનો લાભ પામી શકે છે.
નીચે જણાવેલાં સમ્યકત્વ વગેરે દ્વારા જૈન સામાન્ય ગુણોવાળાની કસોટી કરી શકાય એમ છે.
(૧) સમ્યક્ત્વ હોય. (સમ્યક્ત્વથી યુક્ત હોય.) સમ્યક્ત્વના દોષો.... (૨) શંકા (૩) કાંક્ષા (૪) વિચિકિત્સા વગરનો હોય (૫) અવિમૂઢ દ્રષ્ટિવાળો હોય (૬) ઉપબૃહક એટલે