________________
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
ચૌદ ગુણસ્થાનક ભાd-3
––– – – – – મજ્જત યજ્ઞઃ કિલાજ્ઞાને વિષ્ટાયામિવ શૂકર: | જ્ઞાની નિમજ્જતિ જ્ઞાને મરાલ ઇવ માનસે | ૧ ||
ભાવાર્થ - ભૂંડ જેમ વિષ્ટામાં ડૂબે છે. તેમ અજ્ઞાની. પણ અજ્ઞાન રૂપી વિષ્ટામાં ડૂબે છે. અને હંસ જેમ માનસ સરોવરમાં ઝીલે છે તેમ જ્ઞાની જ્ઞાનરૂપ માનસ સરોવરમાં ઝીલે છે.
જ્ઞાન દાના દ્વાઝોતિ કેવલજ્ઞાન મુજ્જવલમ્ | અનું ગૃહ્યા ખિલં લોક લોકાગ્રમધિ ગચ્છતિ ૧ ||
ભાવાર્થ :- જ્ઞાન દાનથી આત્મા ઉજ્જવલ કેવલજ્ઞાનને પામે છે અને અખિલ લોક ઉપર અનુગ્રહ કરીને મોક્ષપદને મેળવે
છે.
દાન દહતિ દીર્ગત્ય શીલમ્ સૃજતિ સમ્મદમ્ |
તપસ્તનોતિ તેજસિ ભાવો ભવતિ ભતયે ||
ભાવાર્થ - દાન દુર્ગતિને બાળે છે અર્થાત્ સદ્ગતિને આપે છે શીલ સંપદાઓનું સર્જન કરે છે. તપ તેજસ્વિતાનો વિસ્તાર કરે છે અને ભાવથી કલ્યાણ થાય છે.
હેય ભાવના.... કાદપિ કાબિષી ચેવ ભાવના ચાભિયોગિકી ! દાનવી ચાપિ સમ્મોહિ ત્યાજ્યા પંચતયી ચ સા / કાદર્પ પ્રમુખા પંચ ભાવના રાગ રંજિતાઃ | યેષાં હૃદિ પદં ચક્રઃ તલ તેષાં વસ્તુ નિશ્ચય: 0
ભાવાર્થ - કાદર્પો-કિલ્બિષી-આભિયોગિકી-દાનવી અને સન્મોહી આ પાંચ પ્રકારની ભાવના હોય છે રાગથી રંગાયેલી એ ભાવનાઓ જેઓના હૃદયમાં રહેલી છે તેવા જીવોને વસ્તુનો નિર્ણય ક્યાંથી થાય ? અર્થાત થતો નથી.
પહેલું અણુવ્રત... અલસા ભવતા કાર્યો પ્રાણિવધે પંગુલાઃ સદા ભવત |