________________
ચૌદ | Hસ્થાનક ભાd|-3
એ જ પ્રમાણે બીજા, ત્રીજા ને ચોથા સાથે ૮
એમ ત્રિકસંયોગી ૩૨ ભાંગા જાણવા. હવે ચતુઃસંયોગી ૧૬ ભાંગા થાય છે તે આ પ્રમાણે -
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૨
૨ ૨ ૨ આ જ પ્રમાણે પહેલા ભાંગામાં બગડો મૂકીને આઠ ભાંગા કરવા એટલે કુલ ૧૬ ભાંગા થશે. એમ અસંયોગી (સ્વાભાવિક) ૮, દ્વિકસંયોગી ૨૪, ત્રિકસંયોગી ૩૨ ને ચતુઃસંયોગી ૧૬ મળીને કુલ ૮૦ ભાંગા થાય છે. તેમાંથી વર્તમાનમાં માત્ર ચતુઃસંયોગી ૧૫મો ભાંગો ૧-૨-૨-૨ અને ૧૬મો ભાંગો ૨-૨-૨-૨ એ બે જ પ્રચલિત છે. એટલે ૧૫મા ભાંગામાં એક આહાર પોસહ દેશથી જેમાં એકાસણું કરાય છે અને બીજા ત્રણ ભાંગા સર્વથી હોય છે. અને ૧૬મા ભાંગામાં ચાર પ્રકારના પોસહ સર્વથી હોય છે એટલે તેમાં ઉપવાસ જે કરાય છે. આ સિવાયના ૭૮ ભાંગા માત્ર જાણવા માટે જ છે; પ્રવૃત્તિમાં નથી.
જે વડે કર્મ દૂર કરી શકાય તેનું નામ વિનય. તેના બે ભેદ
છે.
(૧) દ્રવ્ય વિનય (૨) ભાવ વિનય.
દ્રવ્યને માટે રાજ રાજેશ્વર વગેરેની સેવા કરવી તે દ્રવ્ય વિનય.
કર્મોનો નાશ કરવા માટે જ્ઞાનવાળા, દર્શનવાળા તથા