________________
યોદ ગુણસ્થાનક ભાગ-૩
33
-
-
-
-
-
-
-
-
—
—
—
—
—
—
— —
જાણવી. પુનઃ આગળ આગળની પ્રતિમાઓમાં પૂર્વ પૂર્વ પ્રતિમામાં કહેલી ક્રિયાઓ પણ કરવાની હોય છે. પ્રશમ આદિ ગુણવડે વિશુદ્ધ અને કદાગ્રહ તથા શંકા આદિ શત્રુ રહિત એવું જે અનધ (નિર્દોષ) સખ્યત્વ તે ફર્શનપ્રતિમા હેલી જાણવી. || ૮૯-૯૦ ||
| નિશ્ચયે ૧૧ શ્રાવકપ્રતિમા ગુણસ્થાનના ભેદથી જાણવી શ્રાવકની પ્રતિમા બાહ્ય અનુષ્ઠાનરૂપ લિંગવડે જાણવી જ કારણથી સમ્યક્ત્વ વિગેરેનું કાર્ય દર્શનના કાર્ય તેની ઉત્પત્તિ તે શરીર વ્યાપાર કરીને કાયક્રિયામાં (કાયક્રિયા વડે) સમ્યફ પ્રકારે ઓળખી શકાય-જાણી શકાય છે, માટે ત્રણવાર શ્રી જીતેન્દ્ર પૂજાથી હેલી દર્શન પ્રતિમા (સમ્યક્ પ્રકારે જાણી શકાય છે.) શુશ્રુષા, ધર્મનોરાગ, ગુરૂનું તથા દેવનું સમાહિત વૈયાવૃત્ય દેવ ગુર્નાદિના વૈયાવૃત્યનો યથાસમાધિ-સુખપૂર્વક નિયમ એ દર્શન પ્રતિમા (નું અનુષ્ઠાન રૂપ લિંગ) છે. દર્શન પ્રતિમામાં રહેલા શ્રાવકો સમ્યકત્વથી પતિત થયેલને નિન્હવોને યથાશ્ચંદોને અને કદાગ્રહવડે હણાચલા (અભિનિવેષિક મિથ્યાદ્રષ્ટિ)ઓને મનથી પણ વંદન કરતા નથી. રૂતિ પ્રથમ દૃર્શનપ્રતિમા બીજી પ્રતિમામાં શ્રાવક અણુવ્રતધારી હોય, ત્રીજી પ્રતિમામાં સામાયિક કરનાર હોય, અને (ચોથી પ્રતિમામાં) ચતુર્દશી અષ્ટમી આદિ તિથિદિવસોમાં (ચાર તિથિઓમાં) ચાર પ્રકારના સંપૂર્ણપોસહનું તથા સમ્યકત્વનું શ્રાવક પ્રતિપાલન કરે તથા બંધ આદિ અતિચારને વિષે અને અવધ (સાવધ-પાપ) કાર્યોની પ્રતિજ્ઞાવાળો હોય (તે વ્રતાદિપ્રતિમા કહેવાય.) તેમજ ચારેપર્વોમાં યતિ થવાના ભાવને ઉત્પન્ન કરનાર નિર્દોષ અને અતિશુદ્ધ એવી પૌષધ ક્રિયા કરવી ઘોથી પોષઘપ્રતિમા તે . પૌષધ પ્રતિમા વર્જીને શેષ (પૌષધ પ્રતિમાના દિવસો સિવાયના અપર્વ) દિવસોમાં (પ્રતિમાધારી શ્રાવક) સ્નાન ન કરે, વિકટભોજી (પ્રગટઆહારી) હોય, મૌલીકૃત (કાછડી નહિ