SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ – – – – ૩૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ – – માટે પુરૂષ થાઉં તો ઠીક. (૫) પરપ્રવિવાર - દેવાંગનાદિ સાથે વિષયક્રીડા વાવાળો થાઉં એવી ઇરછા. (૬) સ્વપ્રવિવાર - હું પોતે દેવ અને દેવાંગના બનીને વિષય સેવવાવાળો થાઉં તો ઠીક. (9) ૫રત - અવિષયવાળા દેવોમાં ચૈવેયક-અનુત્તર અય્યતાદિમાં ઉત્પન્ન થાઉં તો ઠીક અહિં ગ્રેવેવક્ર ને અનુત્તરમાં અરતિનિદાન પણ જાણવું. (૮) સુર નિદ્રાન - દાનવાદિ ન થતાં વૈમાનિકાદિ દેવ થાઉં તો ઠીક. | (૯) દારિદ્ર નિદાન - ધનવાનને બહુ ઉપાધિ હોય છે માટે નિર્ધન થાઉં તો ઠીક. બળદેવો ઉર્ધ્વ દેવલોકમાં જાય છે, અને વાસુદેવો સર્વે પણ નરકમાં જાય છે, તેમાં નિયાણું (બળદેવ ન કરે અને વાસુદેવે પૂર્વભવમાં કર્યું હોય છે તે) જ કારણ છે, માટે બુદ્ધિમાન પુરૂષ નિયાણું સર્વથા વર્જવું. તિ સંઘના સ્વરુપમ્ II989-989ll || 3થ 9 3વારનું સ્વરુપ ! શ્રાવણની ૧૧ પ્રતિમાનું સ્વરૂપ (૧) દર્શનપ્રતિમા, (૨) વ્રતપ્રતિમા, (૩) સામાયિકપ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) (કાયોત્સર્ગ) પ્રતિમા (૬) વળી અબ્રહ્મ પ્રતિમા, (૭) સચિત્ત પ્રતિમા, (૮) આરંભવર્જન પ્રતિમા, (૯) શ્રેષ્યવર્જન પ્રતિમા, (૧૦) ઉદિષ્ટવર્જન પ્રતિમા અને (૧૧) બ્રમણભૂત પ્રતિમા છે. એ ૧૧ પ્રતિમામાં જે પ્રતિમા જેટલી સંખ્યાના નંબરવાળી છે તે પ્રતિમાના તેટલા માસ (અર્થાત તે પ્રતિમા તેટલા માસની)
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy