________________
3૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
_
_
_
_
_
_
—
—
—
—
—
—
બાંધનાર) હોય, દિવસે બ્રહ્મચારી હોય, અને રાત્રે પરિ II કૃિત (અમુક નિયમ અબ્રહ્મનો ત્યાગી) હોય. પૂર્વોક્ત ચાર પ્રતિમામાં કહેલા સર્વ નિયમ સહિત ૫ માસ સુધી ચારે દિશાએ કાયોત્સર્ગનો અભિગ્રહ કરવો તે અહિં પ્રતિમાં પ્રતિમા જાણવી. એ પ્રમાણે પાંચે પ્રતિમામાં કહેલી ક્રિયાઓ સહિત હોય.
૧. એમાં પહેલી પ્રતિમા વિધિ સ્વરૂપ છે, ત્યારબાદ બે પ્રતિમા વર્ય સ્વરૂપ છે, અને શેષ ૪ પ્રતિમા તથા સ્વરૂપ પ્રતિમા છે. અર્થાત્ વર્ય સ્વરૂપ છે- ઇતિ પંચા. વૃતી.
૨. ઉત્તરોત્તર ગુણવૃદ્ધિના ભેદથી.
૩. પંચશક વૃત્તિમાં પ્રતિમા એટલે યોક્િ (શરીર) એ અર્થના પ્રતિપાદનમાં કાયક્રિયા અને કારક્રિયાથી થતો અભિવ્યંગ (એટલે વ્યક્ત ઉપલબ્ધિ) એ બેને પ્રતિમા એટલે ઓષ્ટિ (શરીર) અર્થાત્ પ્રતિભાવંતનું શરીર કહેલ છે તેનો વિશેષાર્થ ત્યાંથી જાણવો.
૧. ચાર પ્રકારના પોસહમાં અમુક દેશથી અને અમુક સર્વથી એમ જે વર્તમાન સમાચારી પ્રમાણે અંગીકાર થાય છે તેમ પ્રતિમામાં ચારે પોસહ સર્વથી ઉચરાય છે માટે સંપૂર્ણપસદ પંચા. વૃ. માં ગ્રન્થાન્તરના અભિપ્રાયથી કહ્યો છે.
૨. બંધ આદિ અતિચારનો ત્યાગ વ્રત પ્રતિમાને અંગે જાણવો.
૩. અવધનો ત્યાગ સામાયિક તથા પોસહ પ્રતિમાને અંગે જાણવો.
૪. અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવાસ્યા એ ચાર પર્વ
જીણવા.
૧. પરંતુ જીનેન્દ્ર પૂજા માટે સ્નાન કરે, (તે પણ સચિત્ત જળથી સ્નાન કરે એમ સંભવે છે. કાર” કે આઠમી પ્રતિમામાં