________________
૨૩૦ – -
ચૌદ ગુણસ્થાનક મા-3 - - - - – – – –
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આ બન્નેય પ્રકારની વચનગુપ્તિઓને જાણ્યા પછી સમજાશે કે-વાગૃતિનું સ્વરૂપ એકલું ન બોલવું એ જ નથી, પણ સર્વથા. વાણીનો નિરોધ એ જેમ વાગૃતિનું સ્વરૂપ છે, તેમ સખ્યભાષણ કરવું એ પણ વાગુતિનું જ સ્વરૂપ છે. આથી ભાષાસમિતિ અને વાગુતિ-આ બે માં ફરક શો છે, તે પણ સમજાઇ જશે. ભાષાસમિતિમાં સમ્યફ પ્રકારની વાણીની પ્રવૃત્તિ જ માત્ર આવે છે, ત્યારે વાગુતિમાં સર્વથા વાણીનો નિરોધ પણ આવે છે અને સમ્યક્ઝકારે વાણીની પ્રવૃત્તિ પણ આવે છે. શાસ્ત્રવિધિ મુજબ સારી રીતિએ બોલનારા ભાષાસમિતિના પણ પાલક છે અને વાગૃતિના પણ પાલક છે. શાસ્ત્રાજ્ઞા મુજબ બોલવાને સ્થાને પણ જેઓ મીન રહી પોતાના આત્માને વચનગુપ્તિના ઉપાસક મનાવવા ઇચ્છે છે, તેઓ શ્રી વીતરાગપરમાત્માના શાસનને સાચી રીતિએ સમજ્યા હોય એમ માનવું, એ પણ ઠીક નથી. ઉપકારિઓ તો સાફ શબ્દોમાં
માવે છે કે-શાસ્ત્રવિહિત બોલનાર પણ ગુપ્તિના ઉપાસક જ છે. એ જ કારણે ઉપકારિઓએ માવ્યું છે કે“समिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणम्मि भयणिज्जो ।
कुसलवयमुईरंतो, जं वइगुत्तो वि समिआ वि ।। १ ।।" ' અર્થાત - સમિતિના આસેવક નિયમા ગુપ્તિના આસેવક છે, જ્યારે ગુપ્તિના આસેવક સમિતિના આસેવક હોય પણ ખરા અને ન પણ હોય ? કારણ કે-કુશલ વાણીના બોલનારા મહર્ષિ વાગુતિથી ગુપ્ત પણ છે અને ભાષાસમિતિથી સમિત પણ છે.
આવા સ્પષ્ટ માનને જાણવા છતાંય જેઓ જરૂરી પ્રસંગે પણ કુશલ વાણી બોલવાના અખાડા કરી, પોતાની જાતને વચનગુપ્તિના ધારક તરીકે ઓળખાવતા હોય, તેઓ અસત્યવાદી હોવા સાથે દર્ભના પણ પૂજારી છે, એ તદન સ્પષ્ટ થઇ જાય છે.
જાણવા
સમિતિ'. સમિતિની