SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ સુગ્રહિત નામધેય-પરમપકારી પરમગુરૂઆચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર વિનેચાણુ વિજયસૂરિપ્રણેતા શ્રી છે વિંશતિસ્થાનક પ્રદીપિકા सिरि संखेसरपासं-वंदिय गुरुरायणेमिसरिपयं ॥ वीसइठाणविहाण-प्पईवियं कुणमि सेअढं ॥ १ ॥ પરમ તારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પ્રભુએ ભવ્ય જના કલ્યાણને માટે ચાર પ્રકારનો ધર્મ પ્રરૂપે છે. (જણાવ્યું છે). તે આ પ્રમાણે– ૧ દાનધર્મ, ૨ શીલધર્મ, ૩ તપસ્યાધર્મ, ૪ ભાવનાધર્મ. તેમાં દાન, શીલ અને ભાવનાનું સ્વરૂપ શ્રી ઉપદેશ તરંગિણ વિગેરે ઘણું ગ્રંથમાં વિસ્તારથી સમજાવ્યું છે. તપસ્યા ધર્મનું અને તેના ભેદરૂપ શ્રી વાસ સ્થાનકની તપસ્યાનું વર્ણન ટૂંકામાં આ પ્રમાણે જાણવું. જ્યાં સુધી આ સંસારી જીની લગાર પણ ગક્રિયા ચાલુ હોય છે, ત્યાં સુધી તેઓને સમયે સમયે ઓછા વધતા પ્રમાણમાં કર્મબંધ ચાલુ હોય છે. અને તેથી જ તે જીવોના સ્વરૂપમાં વિચિત્રતા માલુમ પડે છે. કોઈ પણ કર્મને બંધ થયા પછી તેને ૩૨
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy