________________
ર૩ર
[ શ્રી વિજ્યપધસૂરિકૃત જન્મ કર્યા જ્યાં ના ઘણાં એવે પ્રદેશ કો અહીં, હે જીવ! ઉત્તર એહનશે? ગુરૂ કહે તે છે નહી; તેએ તને કિમ ચિત્તમાં વરાગ્ય જ હોતું નથી, ખેદ કેરી વાત એ તિમ પાપ રતિ તજ નથી. ર૦૦ રાગ બંધન હૈષ બંધન બેઉ બંધન વિરહથી, ભવ ભ્રમણ દરે ટલે ગુરૂ વચન કેરા શ્રવણથી; સત્સંગથી સુનિમિત્તથી રાગાદિ ઝટ દૂરે ટળે, પ્રબલ પુણ્ય તણા ઉદયથી સાધના આવી મળે. ૨૦૧
અક્ષરાર્થ–હે જીવ! આ દુઃખદાયક સંસારમાં પૃથ્વીકાય આદિ વિચિત્ર અનેક ગતિઓમાં આવા પ્રકારના ભ્રમણ વડે (ભમવાથી) જગતમાં એ કઈ પણ આકાશ પ્રદેશ બાકી રાખે છે કે જે પ્રદેશમાં તે અનેક વાર જન્મ મરણ નહિં પામ્યું હોય. [ અર્થાત્ પૃથ્વી કાયાદિ વિચિત્ર ગતિઓમાં ભમીને તે આકાશના એક એક (દરેક) પ્રદેશમાં અનેક વાર જન્મ મરણ કર્યા તે પણ હજી સુધી તારા હૃદયમાં આ બાબતને ખેદ નથી થતું કે જેથી નિરન્તર પાપ કાર્યોમા હજી આનંદ પામ્યા કરે છે. ૪૫ ,
પષ્ટાર્થ–સૂમ પૃથ્વીકાય અપકાય અગ્નિકાય વાયુ કાય અને સાધારણ વનસ્પતિ (નિદ) એ પાંચ સૂમ સ્થાવર છે ચૈદરાજ પ્રમાણે કાકાશમાં સર્વત્ર છે ને તેમાં મારે જીવ દરેક સ્થાને અનંત અનંત વાર ઉપજે છે, તેમજ બાદર પૃથ્વીકાયાદિ સ્થાવરમાં હીન્દ્રિયાદિ ત્રમાં