SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જાય તે), શેઠ, શેઠીયા (દેશને અધિકારી), પુરોહિત, કુમાર, દંડનાયક, માંડલિક (દેશના સીમાડાના રાજા), સાર્થવાહ, કૌટુંબિક (કુટુંબના મેટા), અમાત્ય, ઈત્યાદિ બીજા જે અનેક મનુષ્ય વસે છે તે બધા પરિગ્રહને કરનારા છે. (આ પરિગ્રહ કેવો છે?) એ પરિગ્રહ અંતરહિત છે, શરણરહિત છે (આપત્તિમાંથી છોડાવે તે નથી), દુઃખભર્યા સંતવાળે છે, અધુવ છે, અનિત્ય છે, અશાશ્વત (ક્ષણે ક્ષણે વિનાશ સ્વભાવવાળા) છે, પાપકમનાં મૂળરૂપ છે, (વિવેકીએ) નહિ કરવાગ્યા છે, વિનાશના મૂળ રૂપ છે, અત્યંત વધ-બંધ-કેલેશના કારણરૂપ છે, અનંત સંકલેશ (ખ) ના કારણરૂપ છે; ધન-ધાન્ય-રત્નાદિને સમૂહ કરતા છતાં લેભથી ગ્રસ્ત થએલાઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. એ સંસાર સર્વ દુઃખના નિવાસસ્થાન રૂપ છે. પરિગ્રહના કારણું. પરિગ્રહ સેવવાને અર્થે ઘણા મનુષ્ય સેંકડો પ્રકારનાં શિલ્પ (વિજ્ઞાનાદિ) ની (ચિત્રાદિ) કળાઓ શીખે છે, નિપુણ લેખકે લખવાની, પક્ષીઓ વગેરેના શબ્દ શકુનની, ગણિતાદિની બહેતર કળાઓ શીખે છે; ચીની રતિની ઉપજાવનારી ચોસઠ કળાઓ શીખે છે; (રાજાદિકની) સેવાને અર્થે શિલ્પકળા, તલ્હારની (યુદ્ધની) કળા, લેખનકળા, ખેતીની કળા, વ્યાપારની કળા, વ્યવહાર શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ધનુવિદ્યા, ખલ્ગાદિની મૂઠ પકડવાની કળા, વિધવિધ મંત્ર પ્રયાગ (વશીકરણાદિ, અને બીજા અનેક પ્રકારના કળા
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy