SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દરવાવું, દેરડા વડે ગળે બંધાવું, વાડામાં ઘણું પશુઓ સાથે પુરાવું, કાદવ-પાણીમાં ખૂચવું, બળાત્કારે પાણીમાં પેસવું, ઉંડા ખાડામાં નંખાઈને ગાત્રભંગ વેઠ, પર્વતાદિ ઉપરથી નીચે પછડાવું, દાવાનળની જવાળાએ કરીને બળવું, ઈત્યાદિ સેંકડે દુઃખથી તે પાપી જીવને સંતપ્ત થવું પડે. છે. નરકમાં જે કર્મનાં ફળ દુઃખ રૂપે ભગવ્યાં છે તે પૂરાં નહિ થયાં હોવાથી તે જીવને તીર્થંચ પંચેંદ્રિયમાં આવાં દુખે ભોગવવાં પડે છે. પ્રમાદ અને રાગદ્વેષે કરીને જે હિંસાદિ પાપ કર્મો ઉપરાજ્યાં છે તેથી અતિ અશાતામય અને કઠોર એવાં આ દુખે છોને ભોગવવાં પડે છે. ચતુરેંદ્રિયમાં ભ્રમર, મચ્છર, માખી ઇત્યાદિની ગતિમાં ઉપજેલા અનેક પ્રકારના છે જેમની જાતિ નવ લાખ કુળકીની છે તે જન્મ-મરણના અનુબંધને ભેગવતા સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરે છે અને નરકનાં જેવાં તીવ્ર દુઃખ ભોગવે છે. સ્પર્શ, જીભ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિા સહિત એ છે ઉપર જણાવ્યા તે પ્રકારનાં દુઃખ ભોગવે છે. તેવીજ રીતે ત્રિક્રિયામાં કંથવા, કીર્વ, ઉધઈ આદિની આઠ લાખ કુળકે છે. તેમાં જન્મ-મરણને અનુભવ કરતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરતાં નરકના સમાન તીવ્ર દુઃખે સ્પર્શ, જીભ અને નાકવાળાં એ ત્રિઈ દ્રિય. જી ભગવે છે. સ્પર્શ અને જીભ એ બે ઇન્દ્રિયવાળા છે, જળ, અળશીયાં, કરમીયાં, કેડને જીવ (અક્ષ), ઈત્યાદિની સાત
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy