________________
અહિંસા
જળચર, સ્થળચર, બેચર, ત્રસ, સ્થાવર, સર્વ જીને ક્ષેમકારિણી-સુખ કરનારી અહિંસા છે. એ પ્રકારની જ એ અહિંસા ભગવતી છે–અન્યથા (લૌકિક દષ્ટિએ કલ્પિત) નથી. અહિંસા સેવનારા
(હવે અહિંસાનું સેવન કોણ કરે છે તે કહે છે.) અપરિમિત જ્ઞાન-દર્શન ધારણ કરનાર, શીલ (શુદ્ધ આચાર)– મૂળ ગુણ-વિનય-તપ-સંયમના નાયક, તીર્થંકર ભગવાન, આખા જગતના વાત્સલ્યકારી, ત્રિભુવનના પૂજનીય, વિતરાગ દેવ, કેવળ જ્ઞાની એમણે અહિંસાને વિશેષ પ્રકારે જાણું છે, સામાન્ય જજુમતિએ (સામાન્ય મન:પર્યવ જ્ઞાની) વિશેષે દેખી છે; વિપુલમતિ (વિશેષ મન:પર્યવ જ્ઞાની) એ સારી પેઠે જાણી છે; ચાહ પૂર્વના ધારણ કરનારાઓએ અધિક પાળી છે, વિયલબ્ધિવાળાઓએ આજન્મ પાળી છે; મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, કેવળજ્ઞાની, સ્પર્શ કરીને વ્યાધિ મટાડવા જેવી લબ્ધિ ધરાવનાર, મુખમાંના શુંક રૂપે ઔષધિ ધરાવનાર, શરીરના મેલ રૂપે ઔષધિ ધરાવનાર, મૂત્ર-પુરીષાદિ રૂપ ઔષધિ ધરાવનાર, તથા (સ્પશર્થંક-મેલ-મૂત્ર-પુરીષાદિ) એ સર્વ ઔષધિ રૂપ લિબ્ધિને ધારણ કરનાર, બીજ સરખી બુદ્ધિવાળા, કે જેવી બુદ્ધિવાળા (અંતરમાં ઉતારેલું ભૂલે નહિ), પદાનુસારી બુદ્ધિવાળા (એક પદ ઉપરથી પછીનાં અનેક પદોને અર્થ સમજી લે તેવા ), શરીરનાં બધાં- અવયએ કરી સાંભળનારા, શ્રતના ધારણહાર, નિશ્ચલ મનને ધારણ