________________
૨૦. જડ-ચેતનના ભેદ
અંતે ઈચ્છે તે જીવનમાં ઘાલેઃ અંતે શું જોઈએ? –
એકલી નિયતા જ શું, પણ જીવનના અંતકાળે જે જે સારું લાવવું હોય એની એની ભાવના વારંવાર અભ્યાસમાં રાખવી જોઈએ. નવકારમંત્ર, ચિત્તસમાધિ, સમતાભાવ, પીડામાં સહિગણુતા, સર્વ અને ક્ષમાપના, અરિહંતનું ધ્યાન, પૈસાપરિવાર-કાયા આદિ પર નિમમતા, દાન-પુણ્ય, ઉદારતા, જીવનનાં દુષ્કૃત્યોની ગહ, વગેરે વગેરે બધાને અંતકાળે ખપ પડશે. એ બધું મરણની અસહ્ય પીડા વખતે શું એકાએક ખુરી આવશે? શું એકાએક હૃદયમાં રમતું થઈ જશે? એવા ભરેસે બેસતા નહિ. એ બધાને જીવનકાળ-દરમિયાન સારે અભ્યાસ જોઈશ. અંતે ઈચ્છે તે જીવનમાં ઘાલે; જીવતા જીવે જાણે એ બધી વસ્તુ આત્મસિદધ કરી એવું કરવું પડે. એનાં સુખદ ફળરૂપે અંતકાળે એ સગી થશે, સહેલાઈથી મ્ફરતી રહેશે. મરવા પડેલા બીજાને શિખામણ દે:
એમાં તે પછી બીજાએ આપણું મૃત્યુ વખતે આપણને શું ? શિખામણ આપતા હતા, આપણે બીજાઓને સારું આશ્વાસન '