________________
મંગલાચરણ
સ્વાર્થને ભોગે પરમાથ કરે તે ઉત્તમ તે શિવાયના મધ્યમ અધમ અને અધમાધમ
૨૫૯
ખત્રીસ ગુણની વ્યાખ્યા કર્યાં ખાદ્ય તેત્રીસમો ગુણ છે “ોવકૃતિ મં:” પરોપકાર કરવામાં શૂરવીર બનવું. પરોપકાર કરનાર મનુષ્ય સર્વાંના નેત્રમાં અમૃતાંજન સરખો છે. એકલા સ્વાસ્થ્ય પરાયણ બનવું તેમાં મનુષ્ય જીવનની કઈ મહાનતા છે? પોતાનુ પેટ તીય ચો પણ ભરે છે અને તેઓ પોતાના અચ્ચાઓનું પણ પાલન કરે છે. મનુષ્યમાં પરમાની ભાવના તે જ તેના જીવનની મહાનતા છે. શ્રી ભર્તૃહરી લખે છે કે एके सत्पुरुषा परार्थघटका स्वार्थं परित्यज्यये, सामान्यास्तु परार्थमुद्यमभृता स्वार्थाविरोधेन ये । तेऽमि मानुषराक्षसा परहतं स्वार्थाय निघ्नंतिये, ये निघ्नन्ति निरर्थकं परहितं ते केन जानीमहे ||
જેઓ પરમા માટે પોતાના સ્વાર્થનો પરિત્યાગ કરી દેતા હોય તેવાને ઉત્તમ કહ્યા. પોતાના સ્વાને ભોગે જેઓ પરમા કરે તેમનો મહિમા કયા શબ્દોમાં વર્ણવી શકાય ! દાખલા તરીકે મેઘરથ રાજા એક પારેવાને મચાવવા પોતાની કાયા કુરબાન કરવાને તૈયાર થઈ ગયા. પોતાના સ્વાર્થને આધા ન પહોંચે તે રીતે જેઓ પરમાર્થ કરતા હોય તેમને મધ્યમ કહ્યા. શેરડીની પાછળ ભલે એરડીનું કામ થઈ જાય તેવી દૃષ્ટિવાળા તે મનુષ્યો હોય છે. ગોતાના સ્વાર્થ માટે બીજાના હિતને હણુતા હોય તેવાને અધમ કહ્યા અને નિરક