________________
મંગલાચરણુ
શું કરવું ? જે પોષ્ય વર્ગમાં નિન્દાને યોગ્ય બનાવ બન્યો હોય તે પહેલાં ખરાખર જાણી લેવો અને તે પછી તેવા માણસને માન આપવું નહીં. ઘૃણા તો પાપ પ્રતિ જ હોય, પાપી પ્રતિ ઘૃણા ન હોય, યા હોય, છતાં તેવા માણુસને દૂર કરવામાં ન આવે તો બીજા પણ ખગડે. માટે એવા સમયે ગૃહસ્થે પોતાના ગૌરવની રક્ષા કરવી. છતાં પોષ્યના પોષક બનવુ. તે ગૃહસ્થનુ કર્તવ્ય છે અને તે કતવ્યનુ ગૃહસ્થોએ પાલન કરવું જ જોઈએ.