SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ એટલીવાત જરૂર છે કે, તપ સંયમના માર્ગોમાં અથવા સભ્યજ્ઞાન ક્રિયાના મામાં પુરુષાર્થ કર્યા વિના કોઈ પણ આત્માઓ ક ખપાવી શકયા નથી, ખપાવી શકતા નથી અને ખપાવી શકવાના પણ નથી. એકલી શુદ્ધ યુદ્ધ નિરજનની વાતો કરે આત્મા શુદ્ધ યુદ્ધ નિર્જન બનતો નથી. પૂના સંચિત કર્મોને તપ સંયમવડે ખપાવનારા મહાપુરૂષો જ સિદ્ધ નિરંજન દશાને પામી શકે છે. અધ ઔપચારિક તો મોક્ષ પણ ઔપચારિક ૯૧ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા પોતાના સ્વભાવનો કર્યાં છે. તેજ આત્મા અશુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ રાગદેષાદ્વિરૂપ ભાવકનો કર્તા છે. અને તેજ આત્મા અનુપચિરત અસદ્ભૂત વ્યવહારનયની દૃષ્ટિએ જ્ઞાનાવરણીય તથા મોહનીયાદિ આઠ કનો પણ કર્યાં છે. સ્વરૂપે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે પણ સ્વરૂપને ભૂલીને અનાદિથી કર્તા ભોક્તા બની બેઠો છે. માટે પ્રવાહની દૃષ્ટિએ કનો બંધ અનાદિથી ચાલ્યો આવે છે, તે ખંધ કાંઈ તદ્ન ઔપચારિક નથી. જો બંધ ઔપચારિક હોય તો મોક્ષ પણ ઔપચારિક ઠરે. પછી તો મધ અને મોક્ષની આખી વ્યવસ્થાજ તૂટી જાય. આત્મા ચૈતન્ય છે. અને આઠે ક જડ છે. જડ જડભાવમાં અને ચેતન. ચેતનના ભાવમાં તે વાત કોઈ અપેક્ષાએ ખરાખર છે, ખાકી તે વાત એકાંતે માનવામાં આવે તો તેવો એકાંતવાદ જૈન દનને માન્ય નથી. જૈન દનને તો મ જડ હોવા છતાં તેનો આત્માની સાથે ક્ષીર નીરની પેઠે એક ક્ષેત્રાવગાહીપણે
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy