________________
અહીં પણ દેવ આવ્યાનું કહ્યું છે પરંતુ સોમીલ સંન્યાસીની જેમ મોટું બાંધીને બેઠો તેવું કહ્યું નથી. પ્રશ્ન : આવો નિંદનીક વેશ શ્રાવક રાખે ? અર્થાત્ ન રાખે. આવા ઉત્તમ પુરુષોને આવો નિંદનીય વેશ કેમ હોય ? આ તો શ્રાવક ભગવાનના લઘુ પુત્ર છે. મહાપ્રભાવિક પુરુષો છે. તેઓ મોંઢું બાંધે નહિ. सा.प.5 3 3ासां अध्ययन-5 :
तएणं कुंडकोलिए अण्णया इ पुवरत्तावरत्तकालसमयंसि जेणे असोगवणिया जेणेव पुढवीसीलापट्टए तेणेव उवागछइ२त्ता नाममुद्दगं च उत्तरिज्जं च पुढवीसीलापट्टए ठवेइ२त्ता समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मपन्नत्तिं उवसंपज्जित्ता तए णं तस्स कुंडकोलियस्स एगे देवे अंतियं पाउन्भवित्था तए णं से देवे नाम मुद्दगं च उत्तरिजं च पुढवीसीलापट्टयाओ गेण्हइ ॥ __इहां श्रावक धर्म आदरीने बेठा था । जेकर मुखबंध के बेठा होता तो जिम सोमीलने काठकी बांधी छे ते सूत्रमें काठकी बंधी कही छे तीम श्रावक के वस्त्रकी बांधी होइ होती तो सूत्र में मुखबंदा पाठ होता । इस प्रमाणते एहि संभव होता हे- श्रावक को मुख बंधके सामायक पोसो करावे छे ते आपणा छंदा जाणवा.
અહીં શ્રાવક ધર્મ આદરીને બેઠા હતા. જે મોટું બાંધીને બેઠા હોત તો જેમ સોમીલને કાષ્ટની બાંધી છે તેમ સૂત્રમાં મુખ બાંધ્યાનો પાઠ હોત. આ પ્રમાણથી આ જ સંભવે છે - શ્રાવકને મોઢે બાંધીને સામાયિક પૌષધ સાધુ કરાવે તે સ્વછંદપણે જાણવો. स..५.४ पास ६॥-अध्ययन-७ :
तए णं से सद्दालपुत्ते आजीविओवासए अनया कयाई पुव्ववरत्ताकालसमयंसि जेणेव असोगवणिया तेणेव उवागछइत्ता गोसालस्स मंखलिपुत्तस्स अंतियं धम्मपन्नत्तिं उवसंपज्जित्ता० तएणं तस्स सद्दालपुत्तस्स आजीविं एके देवे अंतियं पाउन्भवित्था । तए. णं से देवे अंतिलक्खपडिवण्णे सखिखिणियाइं जाव परिहिए सबालपत्तं आजिविओवासयं एवं वयासि एहि णं देवाणुप्पिया कल्लं इहं महामहाणे उपननाणदंसणधरे तीयपडुण्णमणागयजाणए अरहा जिणे केवली सव्वन्न सव्वदरिसी तेलोक्वहितमहियपुइए सदेवमणुयासुरस्स लोगस्स अच्चणिज्जे वंदणिज्जे पयणिज्जे सक्कारणीजे संमाणणिज्जे कल्लाणं मंगलं देवयं चेइयं जाव पब्रुवासणिजे तचकम्मसंपयासंपत्ते तन तुमं वंदेजाहि
मोहपत्ती चर्चा * ६१