________________
[ ૬ ]
ગૃહસ્થ ધર્મ
નીચા ઊતરવું, આપણી નાસીકાનાં બે છિદ્રો છે, જેમાંથી શ્વાસ બહાર નીકળે છે, અને અંદર લેવાય છે. તે બન્ને છિદ્રોમાં એકસાથે પવન તો કોઇક જ વખત ચાલે છે. ઘણી વખત તો એક જ છિદ્રમાંથી પવન ચાલે છે. જે નાસિકાના છિદ્રમાંથી પવન ચાલતો હોય તે પગ પથારીમાંથી પહેલો હેતો મૂક્યો. જો બન્ને નાસિકાના છિદ્રમાંથી પવન સાથે ચાલતો હોય તો પગ નીચા મૂકતાં પહેલાં પથારીમાં બેસીને પરમાત્માનું નામ લીધા કરવું. બન્ને નાસિકાનો પવન સાથે ચાલતો હોય તે વેળાએ નીચા ઉતરવાથી કે કોઈ પણ કામની શરૂઆત કરવાથી તેમાં લાભને બદલે નુકસાન થાય છે. માટે તેટલા વખત માટે તો પરમાત્માનું નામ લેવું કે ધ્યાન કરવું તેથી મન પણ સ્થિર થાય છે. બન્ને નાસિકામાં પવન વધારે વખત સાથે ચાલતો નથી. થોડી જ વારમાં બીજી નાસિકાના છિદ્રમાં પલટાઇ જઇ એક નાસિકામાં ચાલુ થાય છે.
थे नासिमांथी भवन थालतो होय ते पग हेठो મૂકવાથી કે કોઈ કામ કરવું હોય તે વખતે તે પગ પ્રથમ ઉપાડી આગળ ધરી પછી બીજો પગ ઉપાડીને ચાલવાથી हाथ ते अभ सिद्ध न थाय तो पा नुसान तो धतुं नथी. ઘણે ભાગે તો ધારેલ કામ સિદ્ધ થાય છે.
પછી સુતી વખતનાં પહેરેલા વસ્ત્રો બદલાવીને બીજા વસ્ત્રો પહેરવાં અને સારા પવિત્ર ઠેકાણે બેસી નવકારમંત્રનું સ્મરણ કરવું. સ્થળ અને વસ્ત્રો શા માટે પવિત્ર રાખવાં ?
આપણે કાંઈ સારા કે ખોટા વિચારો કરીએ છીએ, કે સંસાર વ્યવહાર ચલાવવાની જે ક્રિયાઓ કરીએ છીએ તેની આપણાં પહેરેલાં વસ્ત્રો ઉપર થોડી ઘણી અસર થાય છે. તેના મલિન પરમાણુઓ તે